________________
એ વર્ષ ૧૦ અંક ૧૦–૨૦ તા. ૭–૧–૯૮ :
: પર૯ જ પરતુ વિષય–ભેગ–અર્થ-કામને મેળવવા પણ ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ છે છે એવો અર્થ પૂ આ. કે. શ્રી ભુવનભાનુ સૂ. મ. સા. અને પં. શ્રી અભયશેખર વિ.મ.
કરવા માંગતા હોય તે એમને વેગ બિન્દુ ગ્રન્થની સાથે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ૨ મ.ના ‘ત્રિક તજીએ કિક ભજીએ એ પાઠની સાથે વિરોધ આવવાનો જ. કેમકે ગ જ બિન્દુ ગ્રન્થમાં આ લોકના અર્થ-કામ-વિષયો મેળવવા માટે કરાતા ધર્મને વિષાનુષ્ઠાન છે અને પરલોકના અર્થ–કામ-વિષયભેગો મેળવવા માટે કરાતા ધર્મને ગરલ અનુષ્ઠાન $ તરીકે જણાવીન એવા ધમને ભૂંડ જણાવ્યું છે અને એથી જ એ ધર્મ બલવનિષ્ઠાનુછે બંધી (મોટા અનર્થને કરનાર) હોવાના કારણે મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મ. . છે “ત્રિક તજીએ એમ કહી એવા ધર્મને અકર્તવ્ય તરીકે જણાવે છે.
ઉત્તરાયયન સૂત્રના વૃત્તિકાર મહાપુરૂષને જેમ મેક્ષ માટે ધર્મ કરાવવું ઇષ્ટ છે કે છે તેમ વિષયભોગ માટેની અભિલાષાથી ધર્મ કરાવવો ઈષ્ટ હોત તે જે લખાણ એઓશ્રીએ દિ છે પિતાની વૃત્તિઓમાં કર્યું છે તેને બદલે “વિષયાભિલાષણsપિ ધર્મ એવ યતિતવ્યમ' છે જ એવો સ્પષ્ટ નિર્દેશ કરત પણ એમ ન કરતા “તત્યાગ વિષયાભિલાષિણsપિ ધમેં એવા જ આ યતિતવ્યમ' આવો નિર્દેશ કર્યો છે એથી એ નિશ્ચિત થાય છે કે એ આ મહાપુરૂષોને આ 8 લોકોની વિષયાભિલાષા પુષ્ટ કરવી ન હતી. પણ વિષયાભિલાષીઓને પણ વિષય ભોગોને ૨ છે ત્યાગ કરાવી દમમાં પ્રવૃત્તિ કરાવવા દ્વારા એમની વિષય ભેગોને મેળવવાની-ભોગવવાની છે
અભિલાષાને પતમ કરવાનો જ આશય હતો એથી કરીને જે અર્થ ભાવનાજ્ઞાન સુધી કે છે પહોંચીને કરવામાં આવ્યો છે એવોજ અર્થ વૃત્તિકારોના પાઠનો છે અને તેજ અર્થ છે 8િ પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. માનતા હતા અને એમને વર્ગ પણ માને 8 છે છે અને એ રીતે કરીને એને આપ્ત પુરૂષોની આપ્તતાને ચાર ચાંઢ લગાડવાનું છે જ અનુપમ કામ કરનારા છે.
- જ્યારે પૂ. આ. કે. શ્રી ભુવનભાનુ સૂ. મ. તથા તેમનો વર્ગ અર્થકામાભિલાષિ-૪ છે શાપિ ધર્મ એવ યતિતવ્યમ' આ પાઠ ઉત્તરાધ્યયન સૂરાની વૃત્તિઓમાં ન હોવા છે છતાં ક્યાંકથી ઉપસ્થિત કરી એ પાઠનો અર્થ કામ માટે પણ ધર્મ થઈ શકે” આવે છે છે અર્થ ઉપજાવી કાઢતા હોય તો તેઓ એ આપ્તપુરૂષની આપ્તતાને કલકિત કરે છે. આ છે પંચાશક પ્રકરણ ગ્રન્થમાં પણ પૃષ્ટ ૧૩૩ ગાથા ૧૨૦ તેની ટીકામાં “કુશલંદિ શુભ ન તુ વહેતુપઢાર્થ પ્રાર્થનાવિ શુભ પ્રણિધાન-પ્રાર્થના ગર્ભમેઠાગ્રયં કર્તવ્યમ 8. ૨ દ્રવ્ય પૂજા કર્યા બાઢ ચૈત્યવન્દન ર્યા પછી ભવનિર્વેદાદિ કેટલાક પઢાર્થોની માંગણી જેમાં છે
છે એવા “વયરાયસૂત્ર” બોલવા રુપ પ્રણિધાન કરવું જોઈએ એવુ પ્રણિધાન કુશલ પર