________________
છેપ૨૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. છે ત્યાગ કરીને ધર્મમાં જ પ્રયત્ન કરવાને છે પણ જેના હાથમાંથી વિષગોનો અભિજ લાષ ગયો નથી એવા માણસે પણ વિષયોને ત્યાગ કરી ધર્મમાં જ પ્રરત્ન કરે છે જ જોઈએ અને આ રીતના કથનથી વૃત્તિકાર મહાપુરૂષે પણ પર્યાર્થથી એ જણાવવા ૨ માંગે છે કે ધર્મ કરતા કરતા કર્મને એ લોપશમ થશે કે જેના કારણે મોક્ષાભિજ લાષ ચાવત ઉત્કટ રૂપે પ્રગટ થવા સાથે વિષયભોગાભિલાષ ચાલ્યો જશે. વૃત્તિકાર આ મહાપુરૂષોની મનભાવના છના વિષયભેગાભિલાષાને કાઢવાની છે પરંતુ વિષયોના
અભિલાષને પુષ્ટ કરવાની નથી હોતી. , દેવતાઈ ભેગે સાગરસમા છે અને મનુષ્યોગો ડાભના ઘાસના અગ્રભાગ ઉપર રે રહેલા જલબિન્દુ તુલ્ય છે એમ જણાવીને ઉત્તરાધ્યયન સૂત્રકાર પણ જાતને એજ એ છે જણાવવા માંગે છે કે મનુષ્યના ભેગોમાં તૃપ્તિ થાય એમ નથી કારણ કે સાગરસમાં છે દેવતાઈ ભોગ ભેગવવા છતાં તૃપ્તિ થઈ નથી માટે મનુષ્યોગોનો ત્યાગ કરવા પૂર્વક $ ધર્મ કરવાનો છે તેમ દેવતાઈ ભેગોને મેળવવાની પણ અભિલાષા-ઇચ્છા કે આશંસાને છે
ત્યાગ કરીને ધર્મ કરવાનું છે. આ લોકન કે પરલોકના ભોગોને મેળવવા માટે ધર્મ જ કરવામાં આવે તે ભોગાભિલાષને પુષ્ટ કરવા માટે ધર્મ કર્યો કહેવાય.
વિષયોને મેળવવા માટે ધમ કરવામાં આવે તે તે ધર્મને શારત્રકારો વિષ જ જ અનુષ્ઠાન કે ગરલ અનુષ્ઠાન કહીને ભૂઓ જણાવે છે. રીબાવી રીબાવીને મારનાર છે તે હું એથી બલવનિષ્ઠાનુબંધી છે માટે જ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. “ત્રિક તજીએ છે
દ્વિક ભજીએ.” એમ જણાવી વિષઅનુષ્ઠાન અને ગરલ અનુષ્ઠાનનો ત્યાગ કરવાનું કહી કે તેવા ધર્મને અકર્તવ્ય તરીકે બતાવે છે એટલે કે આલેક પરલોકના સુખાઢિ માટે ધર્મ શું નહિ કરવો જોઈએ. 2 “ટિક તજીએ હિક ભજીએ ઉપાશ્ચાજી. માની આ પંકિતનો અર્થ આ પ્રમાણે છે આ વિષાનુષ્ઠાન-ગરબાનુષ્ઠાન–અનનુષ્ઠાન-તદ્દહેતુઅનુષ્ઠાન–અમૃતાનુષ્ઠાન. આ પાંચ અનુષ્ઠાન
માંથી પ્રારંભના ત્રણ અનુષ્ઠાનને ત્યાગ કર જોઈએ એટલે કે આવા ત્રણ અનુષ્ઠાન ન જ દ્ધિ કરવા જોઈએ ‘એ ત્રિક તજીએ પદથી જણાવે છે અને “દ્ધિક ભજીએ એ પઢથી તદુહેતુ- ર આ અનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાન આ બે અનુષ્ઠાન કરવા જોઈએ એ જણાવે છે. - આ રીતનો અર્થ ઉત્તરાધ્યાયન સૂત્ર અને તેના પરની વૃત્તિ-ટીકા ૨યનારા આત પુરૂના “તન્યાગતા વિષયાભિલાષણપિ ધમેં એવ યતિતવ્યમ્' આવા પાઠનો કરવામાં આ આવે તે પૂર્વાપર. કેઈ શાસ્ત્ર કે સૂત્રને વિરોધ ન આવે.