________________
૭૪૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પાછી રાત્રે અધિવાસના અર્જન થયા. સમવસરણ દેશનામાં ઘણેા સમુદાય એકત્રિત થયા હતા. ત્રિષષ્ટિમાંથી ઋષભદેવ પ્રભુજીની દેશનાના સાર પૂ. ગુરૂદેવે કહ્યો હતા. માઢ ૧૦૮ અભિષેક નિર્વાણુ ક્લ્યાણકના થયા હતા. નવીનભાઇ વિધિકારના મહેાળા અનુભવ દરેક વિધિમાં જણાઇ આવતા હતા. પૂ. આ જિનેન્દ્ર સૂ. મ.એ નવીનભાઇને નવી હરિપરની પ્રતિષ્ઠાથી જોડયા હતા અને જાણકાર અનુભવી બનાવ્યા છે. તેમણે આ ૮૯મી અંજન શલાકા કરી હતી.
પેા. વઢ ખીજી છઠ્ઠ તા. ૧૯ સ્ટેજ ઉપર બંને દીક્ષાથી વરસીદાન દેતા આવી પહોંચ્યા હતા. ૮ વાગ્યે વિધિ શરૂ થઈ હતી અને પૂ. પાદ આ.ભ. શ્રી વિ. રાજતિલક સુ. મને મુમુક્ષુ નૠિષણના રજોહરણ આપો.
માતાપિતા મધુબેન તથા રશ્મિકાંત આઢિ પૂ.શ્રીને રોહરણુ વહેારાવ્યું અને પૂ. શ્રીએ નર્દિષેણુને રજોહરણ આપતાં તે નાચી ઉઠયા અને સભા આખી હુ થી જ્ય ખોલાવતી તાળીઓના ગડગડાટ કર્યો, તથા મુમુક્ષુ કુસુમબેનના ભાઇ-બહેન-બનેવી વિ.એ રોહરણ પૂ. આ. ભ.ને આપ્યા. મુમુક્ષુ કુસુમબેનને પૂ. આ. ભ. શ્રી વિ. રાજતિલક સુ. માએ રજોહરણ આપતા તે હષઁથી પુક્તિ બની નાચી ઉઠયા અને વાજતે ગાજતે બંને વેષ પરિવર્તન કરવા ગયા. ઉપકરણેાની એલીએ જોરદાર બાલાઇ અને લાખાના આંક્ડા વટાઈ ગયા. કુસુમબેનના સબધીએ મ`ડળના સભ્યા વિ. અને ભાવિકો જે લંડનથી આવ્યા હતા તે ખેલીમાં વરસી પડયા ન દિષણ માટેના ઉપકરણાની ખોલી પણ ખૂબ સારી થઇ અને લાખ ઉપર વટાઇ ગઇ.
દીક્ષાથીના ઉપકરણા ગુરૂદેવને અર્પણ કરવાના લાભ લેતાર કુસુમબેનનાં ઉપકરણા
જયાબેન ગુલાબચંદ પરિવાર નીચુએન મનસુખલાલ સુરેશભાઇ કરમશી લાધા
દેવકુંવરઓન કુલચ'દ લાલજી લંડન ફ્રિન્ગલીના બહેનેા અરૂણાઓન સાચાંદ કુમારી મયુરી મનસુખલાલ કસ્તુરબેન નરશી હઃ અરવિદભાઇ આદર્શ સ`જય સુરેશ
૧ કામની
૨ કપડા
૩ સાળા
૪ સથારીયુ'
૫ આસન
હું સપડા ૭ થી
૮ નવકારવાળી હું દાંડા દ ́ઠાસન
લડન
?"
,,
'ન
99
મુંબઇ લડન