________________
જ
૧૧૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
જુન્નર (પૂના) : “પાઠશાળા અમારી તિર્થભુમી-જ્ઞાનગંગા જ્યાં વહે”
તપસ્યાના ગુણગાન–બહુમાન સાથે સાધર્મિક ભકિતનું પૂના ૪૫ જ્ઞાતિ મંડળનું જ આજના જૂનરમાં શ્રી મહારાષ્ટ્રિય જૈન વિદ્યાભવનમાં થયેલું જ ધર્મના અણનમ ભેખધારી શાસન સુભટ સુશ્રાવક સ્વ. શા. રીખવચં હાથીચંદ 8 પરિવારે ત્રણ ટાઈમ સાધર્મિક ભક્તિનો લાભ લીધો–બુફે કરાવવાના આગ્રહી પૂનાના
અમુક ભાઈઓને આગ્રહ છતાં “આ સાધર્મિક ભક્તિ છે પાટી નહી.” કહી આ પરિવારે
સ સાધમિકેને બેસાડીને જ સુંદર ભક્તિ કરેલી. આ બેઠગના મહાવ્યવસ્થાપક શ્રી બંસીલાલજી કર્નાવટ પર વર્ષથી સુંદર સેવા આ ૨ આપે છે. જે બાળકોની ફી ભરવાની ત્રેવડ પણ ન હોય તેમને ફ્રી પણ પ્રવેશ આપે છે જ છે. સુસંસ્કારની આ જયેત મહારાષ્ટ્રમાં ઠેરઠેર સુંઢર પ્રકાશ પાથરે છે. શ્રી કર્નાવટે ૨
બાગનો પરીચય ટુંકમાં જણાવી બેડીંગના યશ ઉન્નતીના શિખર સર કરવાની છે કક ભાવના ધ્યેય જણવ્યું.
આદ્ય સંસ્થાપક ધર્મપ્રેમી શ્રી આનંદરામ માનમલ સમરકેયા–મંચરવાલા એ . તે શુભ ળે રૂા. ૧૮ થી આ બોર્ડગની શુભ શરૂઆત કરેલી તે પછી તેમના કુલદીપક 8 કે ધર્મપ્રેમી શ્રી ઉત્તમચંદજી ભાગવાંઢજીએ બોર્ડીંગને સભર કરવા અનેક પ્રયત્નો આદરી છે છે વટદક્ષ પે બોર્ડીંગને વિસ્તારી હવે તેમના સુપુત્ર શ્રી કુમારપાળભાઈ સંસ્થાના પ્રમુખ કે છે સંસ્થા પ્રત્યે સારી લાગણી ધરાવે છે લઘુબંધુ દીનેશભાઈને ધર્મપ્રેમ સારે છે.
૧૫૨ ભુલકાઓને પ્રેમથી સતત સિંચન કરનાર શ્રી બંસીલાલ કર્નાવટ અહ વાણું . છે પગે સવારના ૪ થી રાતના ૧૧-૧૨ સુધી નરમ તબીયત હોવા છતાં કરેક કાર્યમાં જ કે જોડાયેલા રહી સંસ્થાની ઉન્નતીમાં આનંદ અનુભવે છે. વિશેષ કહેવું પડે કે સંસ્થાની આ ૯ રાહા કે અનાજને દાણે પણ તે ચાખતા નથી કેવી લાગણ.
૪૫ જ્ઞાતિ મંડળ પૂના-જુન્નર બેડીંગ-જુન્નર શ્રી સંઘ મંચર શ્રી જૈન સંઘ– ૪ એ નારાયણગામ શ્રી સંઘ-વણી શ્રી જૈન સંઘ-સાસવડ શ્રી જૈન સંઘ અમલનેર શ્રી જૈન છે ક સંઘ તરફથી મહારાષ્ટ્રના ધર્મપ્રેમી સુવિશુદ્ધ ક્રિયાકારક શ્રી મનસુખલાલ રીપચંદનું આ હું બહુમાન કરવામાં આવતા અનેક બંધુઓએ અંતરની ભાવના જણાવતા કહ્યું --
આત્મહિતકારી ધર્માનુષ્ઠાનોને આજીવિકાનું સાધન બનાવી શ્રમની લાલચે જ્ઞાન ? વેચતા અનેક ક્રિયાકારકે જ્યારે ક્રિયા અનુષ્ઠાનોને હાટડી બનાવી બેઠા છે ત્યારે ભાડાને એક પૈસો પણ ના લેતા સ્વખર્ચે ભારતભરમાં સર્વત્ર વિધિવિધાન માટે જનાર આ