________________
ક
૦૬ ૧૦ અંક ૧૩-૧૪ તા. ૨૫-૧૧-૯૭ :
: ૩૯૫
મુક્યો છે. ઘણાને ભગવાન હવે જોઇતા નથી અને આ દેવ-દેવીઓ જોઈએ છીએ. એ છે છે પણ તેને સંઘના પતનનું એક જબ્બર કારણ છે. આત્મા કલ્યાણનું લક્ષ તૂટી જાય છે જે છે અને મોક્ષ માર્ગને બઢલે ઉમાગ પિસાય છે. મૂળનાયક યક્ષ પક્ષીણી સિવાયના દેવ
દેવીઓ ને વિસર્જન કરીને વિધિથી જલશરણ કરવા જોઈએ અને આવા મોક્ષમાર્ગને ૨ છે ભૂલાવનારા દેવ-દેવીઓના તીર્થો ઉભા કરવા એ મહા પાપ છે. ભગવાનની મૂર્તિ છે જ ૧૫-૨૫ ઈચની અને દેવ દેવીઓની મૂર્તિ ૪૧–૫૧ ઇંચની આવું ભયંકર અપમાન કર ઇ કરનારા છે. મૂળનાયકની ગાદમાં બેસી શકે તેવા જ અને તેટલા જ કદના દેવ દેવી 8 જોઈએ. અને તે માટે પરિકર હોય ત્યાં જ દેવ દેવી પધરાવામાં નહિ. સંઘે પણ આ જ સાધારણની આવકની લાલચે લોભાય છે. મંદિરની પરિકરમાં દેવ દેવી હોય તે આવક છેદેવ દ્રવ્યમાં જાય.
પિતાની દુકાને બીજાને કેઇ એટલે માંડી વેપાર કરવા દે? નહિ જ તેમ આ છે છે પણ પરમાત્માને લુંટવાનો એક પ્રકાર છે તે પણ જૈન સંઘની હલકી મને વૃત્તિનું હું પ્રતિક છે પુણ્યઢિયને ભૂંસવાનો એક પ્રયત્ન છે. આ જૈન સંઘમાં સેંકડે આચાર્યો, હજારો સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા છે તે છે
આ ૫ સંઘમાં ધરાવે છે તે પરમાત્માના માર્ગની આરાધના માટે ધરાવે છે જ્યારે આ જ આજની પરિસ્થિતિ સ્વાર્થ અભિમાન ઈર્ષ્યા, માયા અને દંભનો ધજાગરે ફરકાવી રહી છે. જ | શ્રમણ સંઘમાં આત્માનું લક્ષ તૂટયું છે, તૂટતું જાય છે. આ લોકની દષ્ટિ, 8 મહત્તા, અભિમાન વિ. પોષવાનું ભયંકર અભિયાન ચાલે છે. અને લાજ મુકીને ધીઈની છે ઈ પરાકા હી ઉભી થાય છે ભ્રષ્ટને પોષણ મળે છે પછી કઈ સડેલા પાંદની જેમ ફેંકાઈ જ જાય તે વાત જુદી, શ્રી શ્રમણ સંધમાં કયું સત્ય છે કે કલ્યાણ માગને અખંડ રાખી છે.
ભ્રષ્ટ નથી તેઓ પણ અભિ ન ઈ અને માયા ષના પનારે પડી જાય તે જ છે જેન ડાસન કેવી રીતે દીપે? જેન શાસનનું પુણ્ય પ્રભાવ વધે કે અત્યારે નીચે છે જોવાનું અને માં સંતાડવાને શરમ જનક પ્રસંગ આવ્યો છે તે જ આવે? છે આજે સાધુ કે શ્રાવકમાં આવું સત્વ નથી કે જેના માર્ગને ઓળનારને સુધારી છે
શકે? પરંતુ જો આત્મ કલ્યાણની દષ્ટિ જો જાગે તે આ લલચામણા ધૂર્તોથી બચી શકે, $ બાકી વો મરવાની થાય ત્યારે વાઘરી વાડે જાય. તેમજ જેનો પછી તે સાધુ હોય, જ ? સાધ્વી હોય, શ્રાવક હોય કે શ્રાવિકા હોય એ આ લેકના સુખ મહત્તા અભિમાન ઈર્ષા છે
ને મા જઇને જૈન શાસનની અને પોતાની પણ ઘેર બેઠવાનું કામ કરે છે ?