________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] આવું પણ તે લોકો બોલે છે. આમાં શાસ્ત્ર શું કહે છે તે કરતાં ગુજરાતી ભાષામાં જ સ્તવનકારો કહી ગયા છે કે- “ચાલે ચાલ વિમલગિરિ જઈએ રે, ભવજલ તરવાને;
- તમે જયણાએ ઘર પાય રે, પાર ઉતરવાને
આ શાસ્ત્રની વાત નથી ! મારે કહેવું છે કે-આવાં ગપ્પાં ન મારો જાહેરમાં $ આવાં ગપ્પાં મારે છે તે બહુ જ બેટું કામ કરે છે. પગે ચાલવાની શક્તિ હોય ત્યાં ; છે. સુધી પગે ચાલીને જ યાત્રા કરવી જોઈએ. જેની ચઢવાની શકિત ન હાય . હજી ડોળીને જ ઉપયોગ કરીને યાત્રા કરે તે જુદી છે.
3ળીવાળાએ યુનીયન બનાવી છે લાભ લે છે. તેની મુંબઈમાં એક માણસ, 8 પૂજારીઓને યુનીયન મુજબ પગાર કરવાની સામે લઢી રહ્યો છે. તેમાં તે સફળ થશે છે છે એટલે બધે તે લાગુ પડશે. મહેનત ચાલુ જ છે.
* હું તે શ્રાવકોને રાજ કહું છું કે-પૂજા કરવી હોય તે પોતાના સાધનથીઆ દ્રવ્યથી કરવી જોઈએ. પિતાના દ્રવ્યથી પૂજા કરનારા બહુ થોડા જીવે છે. બાકી મફત આ 8 કરનારો માટે ભાગ છે. પિતાના કેસરથી પૂજા કરનારો ડું જ કેસર વાપરે અને છે મંઝિરનું કેસર હોય તે વાડકી ઢળે! ગમે ત્યાં વાડકી મૂકી આવે. પિતાની અગરબત્તી છે જ હોય તે ટુકડે લે અને મંદિરની અગરબત્તી હોય તે ચાર ભેગી સળગાવે. આ બધું જ છે તમે સમજતા નથી? પિતાના દ્રષથી પૂજા કરનારને લેાક “રામભક્ત” કહે છે. બાકીના .
બધા મજેથી સાંભળે છે. અને માને કે–અમારી શકિત નથી. જો શકિત ન હોય તે છે. પારકે પૈસે પૂજા કેમ કરે છે? જ્ઞાની તે કહે છે કે-જેની પૂજાની શક્તિ ન હોય તેને જે આ દ્રવ્યપૂજા કરવી જ જોઈએ તેમ નથી તે જીવ મંદિરને કાજે લે, પણું. ભરે તે ય હું તેને લાભ થાય, જે બધા જ સાધુઓ-ઉપદેશકે આમ બાલતા થાય તે રામ થઈ જાય. છે પ ઘણા ઉપદેશકે એમ કહે કે–ચાલે. પૂજા ન કરવા છતાં પારકા દ્રવ્યથી પૂજા કરે છે છે તે સારું. કે તમારે ઘેર કે મહેમાન આવે, તમે તેને સારું સારું જમાડે. અને પછી બીલ જ આપે તે જમનારે શું કહે? મારી ભૂલ કે તમારે ઘેર હું જ. આવું જમવાની છે મારી શકિત જ નથી. મારે તે ભીખ માગવાનો વખત આવે. આજે તમારે ખાવા માટે છે છે ટીપ થાય તે તમે સહન કરે? અને ભગવાનની પૂજા માટે ટીપ થાય અને લખપતિ એ જ બેઠા હોય તે ય ટીપમાં શું માંડ ? તે માણસ છે?
પ્ર : આજે અમને સમયનો અભાવ છે. માંડ માંડ બે-એક વિસ કાઢીને ૪