SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1010
Loading...
Download File
Download File
Page Text
________________ રાપર તા. ૧૦-૬-૯૮ છે. વાવાઝોડાને હિસાબે છે શ્રી જીવદયા મંડળ સંચાલીત-રાપર પાંજરાપોળને છે લાખનું નુકશાન છે તા. –૬–૯૮ સૌરાષ્ટ્ર તથા સારાય કચ્છમાં ફુકાયેલ ભયંકર વાવાઝોડાની અસર : આ દરેક તાલુકાના ગામડા થવા પામેલ છે. આમાં આ રાપર તાલુકે પણ વાવાઝોડાની રે ઇ ઝપટમાં આવી જવા પામેલ છે. સેડાના પતરા મકાનોના નળીયા ઉડી જવા પામેલ છે. આ છે વૃક્ષોના તે જાણે સોથ વળી ગયેલ છે. ઠેર ઠેર વિલેપાત કરતા ફકત વૃક્ષના થડ અને ૪ ને પાંદડા વિનાના ડાળખા નજરે પડે છે. અસંખ્ય વૃક્ષે મુળમાંથી ઊખડી જવા પામેલ જ છે. તાર અને લાઈટના થાંભલા વળી ગયેલ છે. અથવા તે પડી ગયા છે. રસ્તા ઊપર ૨ ઠેર ઠેર વાયરે ઊડતા નજરે પડે છે. આ સ્થિતીમાં શ્રી જીવઠયા મંડળ સંચાલીત રાપર પાંજરાપોળના ત્રણેય વિભાઆ ગેમાં મકાને ઉપરના નળીયા ઉડી જવા પામેલ છે. ઘાસના ગોડાઉન તથા સેડના છે ૦ પતરા ખુબ દૂર સુધી ઉડી ગયેલ છે. આ વાવાઝોડું એટલું તે જોરઢાર હતું કે, લેખંડની કેચી સહીત પતરા ઉડી જવા હું આ પામેલ છે. આ સંસ્થાના ત્રણેય વિભાગોમાં આશરે બાંધકામને લગતું રૂા. ૧૦ લાખ છે ૬ ઉપરનું નુકશાન થયેલ છે. ઘાસને પણ ખુબ જ મોટું નુકશાન થયેલ છે. સંસ્થાને ફરી ઉભી કરતાં ખુબ જ જહેમત ઉઠાવવી પડશે. એમ એ યાહીમાં જ આ સંસ્થાના પ્રમુખ શ્રી વેલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું. જીવદયાનું કામ કરતી આ સંસ્થા ઉપર આપત્તિ આવી પડેલ છે. ત્યારે તેને જ છે સહગ આપવા સંસ્થાના ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટીએ સૌ જીવદયા પ્રેમી- દિ એને નમ્રપણે અપીલ કરેલ છે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy