________________
''
- ટૂજી વિજયસૂરીશ્વરજી મહારાજની - - ૪ UPCV 300 euro e Preon PU NI Yuuzo 47
-તંત્રી
ફુઠ્ઠાણી મા
(
)
દવાહિક .
પ્રેમચંદ મેઘજી ગુઢ.
- ૮મુંબઈ) | હેમેન્દ્ર કુમાર મજમુંબલાલ હ..
(રાજ ) '' રેજચંદ્ર કીરચંદ છેe
(૧ate)
*
:
A h
NNNN NNKS • જવા/ઉફ
આઝાષ્ના કિંઇgs a fશકાય મg a
છે વર્ષ : ૧૦] ૨૦૫૩
શાખ વદ-૧ મંગળવાર
[અંક ૩૬-૩૭
2
ક સાર શિક્ષા સંગ્રહ 1 (૫. પૂ આ.દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજાના પ્રવચનમાંથી)
- સંકલનકાર : અમીપ આર. શાહ, હર્ષત એન. શાહ ) ૧. કે ઇની પણ નિંદા કરશો નહિ, નિંદા કરી તો જાતની કરો. ૨. કે ઝનું પણ બુરું ઈચ્છતા નહિ. ૩. કોને માર્મિક, કટુ, કે બિભત્સ વાક્ય કહેતા નહિ. ૪. કે) કામ સહસા કરશે નહિ. ૫. ક્રો ગ્રી અને કટુભાષી બનશો નહિ.
( ૯) ૬. પર દ્રવ્ય હરણ સમાન એકેય પાપ નથી. ૭. દી દ્રષ્ટિ આવતાં દુઃખેને રોકવાનું સાધન છે. ૮. કુશીલતા એ પ્રગટ દુઃખનું મૂળ છે. ૯. સુશીલતાં એ પ્રગટ સુખનું મૂળ છે. ૧૦. લેભને કાંઈ થોભ નથી. ૧૧. ઈરછા આકાશની માફક અનંત છે. ૧૨. તૃષ્ણ જેવી એકેય મેટી વ્યાધિ નથી. ૧૩. રાત્રે ભેજન કરવું એ મહાપાપ છે. ૧૪. પંડિત શત્રુ ભલો છે. ૧૫. ભૂખ મિત્ર સારે નથી.