SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1082
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૮: : શ્રી જૈન શાસન [અઠવાડિક છે છે કેટિની ભક્તિ કરવી છે તેની વિચારધારામાં વૈરાગ્ય ઉત્પન્ન થયો જાગૃતિ આવતી હતી. આ કે જે ઋધિથી ઇન્દ્રને પણ માથું નમાવવું પડે એ ઋધિ પ્રગટ કરું? પણ એ દ્ધિ ક્યારે પ્રગટ થાય? આ પર ફેંકી કઉં તે. છે ઇન્દ્રની ઋધિ વડે હું પરાજિત થ છું પણ પ્રવજ્યા ગ્રહણ કરવાથી હું ? એ ઈન્દ્રને પરાજિત કરીશ શકીશ. હજ વિવેક વધુ જાગૃત હતા. હવે તે વ્રત સ્વીકારી કેવળ એને જ પરાજિત કરીશ એમ નહિ પરંતુ ભવભ્રમણ કરાવનારા કમરૂપ શત્રુઓને પરાજિત કરીશ. છે બસ! નિશ્ચય કરી રાજ્ય છોડી દીધું અને લોન્ચ કરી દીધો. ઇન્દ્ર પગમાં પડશે. હું છે એ હાર્યો તમે જીત્યા. મનુષ્ય ઇન્દ્ર કરતાં પણ બળીયા હોય છે. શ્રી દશાર્ણભદ્ર રાજા મુંડિત થઈ સ્વપ્ન સાધિ ગયાં. - શ્રી વિરાગ માગે નહિ, ખરીદો! એક વાર લેકમાન્ય તિલક આગગાડીમાં મુંબઈથી પૂના જતા હતા. ગાડીમાં તેમણે એક છાપું ખરીદ્યુ છાપાની હજી એક લીટી વાંચી નહોતી, ત્યાં જ ૨ બાજુમાં બેઠેલ એક માણસે કહ્યું: ‘જરા છાપાનું મંદિરનું પાનું આપને ! ૬ લેકમા તરત જ ખિસ્સામાંથી એક આને કાર્યો અને પેલા માણસને ૨ જ આપતાં કહ્યું: “મને નિરાંતે છાપું વાંચવા દો. લો, આ એક આને તમે બીજું છાપું જ જ ખરીદી નિરાંતે વાંચે ! – વિવેકી, ૨. એક સાહેબ ગુરસામાં સ્ટેશન માસ્તરને પૂછી રહ્યા હતા. કેમ સાહેબ, આ . છે શું વાત છે? અરેક ગાડી બે કલાક મોડી આવે છે! છે સ્ટેશન માસ્તર જે ગાડી સમયસર આવતી હોય તે આ પ્રતીક્ષાલની શી જરૂર છે?” (અનિયમિતતાની સ્થિરતા) 5.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy