________________
૧૧૨૮:
: શ્રી જૈન શાસન [અઠવાડિક છે છે કેટિની ભક્તિ કરવી છે તેની વિચારધારામાં વૈરાગ્ય ઉત્પન્ન થયો જાગૃતિ આવતી હતી. આ કે જે ઋધિથી ઇન્દ્રને પણ માથું નમાવવું પડે એ ઋધિ પ્રગટ કરું? પણ એ દ્ધિ
ક્યારે પ્રગટ થાય? આ પર ફેંકી કઉં તે. છે ઇન્દ્રની ઋધિ વડે હું પરાજિત થ છું પણ પ્રવજ્યા ગ્રહણ કરવાથી હું ? એ ઈન્દ્રને પરાજિત કરીશ શકીશ.
હજ વિવેક વધુ જાગૃત હતા. હવે તે વ્રત સ્વીકારી કેવળ એને જ પરાજિત કરીશ એમ નહિ પરંતુ ભવભ્રમણ કરાવનારા કમરૂપ શત્રુઓને પરાજિત કરીશ. છે બસ! નિશ્ચય કરી રાજ્ય છોડી દીધું અને લોન્ચ કરી દીધો. ઇન્દ્ર પગમાં પડશે. હું છે એ હાર્યો તમે જીત્યા. મનુષ્ય ઇન્દ્ર કરતાં પણ બળીયા હોય છે. શ્રી દશાર્ણભદ્ર રાજા મુંડિત થઈ સ્વપ્ન સાધિ ગયાં.
- શ્રી વિરાગ
માગે નહિ, ખરીદો! એક વાર લેકમાન્ય તિલક આગગાડીમાં મુંબઈથી પૂના જતા હતા.
ગાડીમાં તેમણે એક છાપું ખરીદ્યુ છાપાની હજી એક લીટી વાંચી નહોતી, ત્યાં જ ૨ બાજુમાં બેઠેલ એક માણસે કહ્યું: ‘જરા છાપાનું મંદિરનું પાનું આપને ! ૬
લેકમા તરત જ ખિસ્સામાંથી એક આને કાર્યો અને પેલા માણસને ૨ જ આપતાં કહ્યું: “મને નિરાંતે છાપું વાંચવા દો. લો, આ એક આને તમે બીજું છાપું જ જ ખરીદી નિરાંતે વાંચે !
– વિવેકી,
૨. એક સાહેબ ગુરસામાં સ્ટેશન માસ્તરને પૂછી રહ્યા હતા. કેમ સાહેબ, આ . છે શું વાત છે? અરેક ગાડી બે કલાક મોડી આવે છે! છે સ્ટેશન માસ્તર જે ગાડી સમયસર આવતી હોય તે આ પ્રતીક્ષાલની શી જરૂર છે?”
(અનિયમિતતાની સ્થિરતા)
5.