________________
: ૧૧ર૭
:
છે વર્ષ ૧૦ અંક ૪૭–૪૮ તા. ૪-૮-૯૮ : ર ભાવના એ લીન બનાવી દીધા. આડંબરે અહંકારમાં જોડી દીધાં. સવારે અપૂર્વ છે છે કરિની ભક્તિ ખરૂં.
અતજનો તેમજ નગરાધ્યક્ષોને બોલાવી સારૂંવે રાજ્ય સર્વ ઋદ્ધિથી શણગાર૬િ વાનું કહી દીધું.
કેરછા હોય અને રાજાની આજ્ઞા હેાય પછી પૂછવું શું? જેતતામાં નગરીના 8 છ મા, હાટ, મહેલ મકાને તેમજ ઝુંપડા આદિ સ્વર્ગ પુરીની જેવા શોભવા જ
3 લાગ્યાં.
છે જન સમુઢાય તેમજ અંતેપુર સહિત રાજા પણ સર્વ ઋદ્ધિ અને સામગ્રીઓથી જ 6 અલંકૃત થઈને રાજભવનથી નીકળ્યા. છે જે આમાં અડંબર ન હોય તે શું થાત તે તમને ખબર છે?
આજ મારી તુચ્છ ઋદ્ધિ સફળ થઈ. સવિશેષ ભક્તિ કરવાનો લાભ મને મળે છે છે પણ હયું કલુષિત બન્યું. ગર્વને ટેપે જઈને બેઠું. ૪ શ્રી દર્શાણભદ્ર રાજા વઋદ્ધિથી ગવિત બન્યા છે એવું ઇ મહારાજાએ હું જોયું. ભકિત સારી, ઉંચામાં ઉંચી ઋદ્ધિના આકર્ષણથી નગરજન પ્રભુના ગુણગાન ૬ આ ગાવા લાગ્યું. વખાણવા જેવી ભકિતથી પ્રભુને વાંદ્યા પણ ગર્ભ–અહંકાર છે.
રાણ લેકના નાથની સેવામાં અસંખ્યાત ઇન્દ્રો છે તે વાત શ્રી દર્શાણુભદ્ર જ કે રાજા ભૂલી ગયા એક એક ઇ-ન્દ્ર પિતાની અદ્ધિ સાથે આવે તે મારી ઋદ્ધિ છે ૨ તેની આગળ ફીક્કી લાગશે.
ગર્વ—અહંકાર આવે કાંઈ ખ્યાલ કે વિચાર આવવા દે ખરે?
ઇન્દ્ર શ્રી જશાણભદ્ર રાજાને ગર્વ તેડવા માટે વિચાર કર્યો. શોભા યુકત છે વિમાન વિષ્ણુવ્યું. દેવદેવી પરિવાર અને અઢળક ઋદ્ધિ સહિત જ્યાં ભગવાનનું સમ
વસરણ છે ત્યાં આકાશ માર્ગેથી આવ્યા. ઇન્દ્રની ઋદ્ધિ અને ગણ ગણાય નહિ તેટલી છે સામગ્રીઓ જેને શ્રી ઇશાર્ણભદ્ર રાજાનો ગવ પીગળી ગયો.
વિચારતાં થયું કે મારી સંપત્તિ આની આગળ ફૂટી કેટિની છે. મારા છે છે અભિમાનને ધિક્કાર હો! મારી ઋદ્ધિના આ ગર્વ વડે મેં મારા આત્માને દુષિત છે આ કર્યો. તૂચ્છ બનાવ્યું.
મઠ તે ગળી ગયે પ્રભુ ભકિત અખંડિત ઉભી હતી. શ્રી વીર પ્રભુની અપૂર્વ