SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે ગયા છે. નરેન્દ્રસા. મેં “ગંધાતી ગટર' જેવું જ લખતા આવડે છે ? સારૂં લખવાનું તેમના ગુરૂએ તેમને શીખવી ગયા નથી ?) આ સ્થિતિમાં તેમના માયામૃષાવાદ વગેરેને સ્પષ્ટ કરવાની જરૂર નથી. વાચકે સ્વયં “પ્રશ્નોત્તર કર્ણિકા” થી માંડીને આ 8 નરેન્દ્રસા.જી ની “ગંધાતી ગટર સુધીની ચોપડીઓ સાથે રાખીને નરેન્દ્રસા.જી નો છે માયામૃષાવાંઢ, વિતંડાવા, શબ્દછળ, વાક્યછળ, અને ઊસૂત્ર ભાષણ વગેરેને પકડી શકશે. અહીં તે તે તે વાતની શાસ્ત્રીય રજુઆત અને જરૂરી સ્પષ્ટીકરણ કરવામાં ન આવે છે. ૪ (૧) પૂ. પ્રશ્નોત્તરકણિકાકારશ્રીએ લખ્યું કે-“સાંસારિક સુખ માટે જે કરવું તે ! { ધર્મમાં ન આવે” આ વાત “ધર્મસ્તાવદ્રાગામિલપિગમેન પુષ્ટિશુદ્ધિ મશ્ચિમેવ” { 8 આ વ્યાખ્યાને આધારે શાસ્ત્રીય જ છે. વ્યવહારમાં પણ મરવા માટે ઝેર ખાય છે છે અને રોગ દૂર કરવા માટે (વૈદ્યની સલાહ મુજબ) ઝેર ખાય ત્યારે, એકને ઝેર કહેવાય, X બીજાને ઔષધ કહેવાય. વસ્તુ એક જ હોવા છતાં આશયભેદે નામભેદ હોય શકે છે. જે છે ઉપરની વાતમાં પણ વ્યાખ્યા વિશેષથી “સાંસારિક સુખ માટે જે કરવું તે ધર્મમાં ન ! { આવે એમ અવશ્ય કહી શકાય છતાં આ વાતને અંશાસ્ત્રીય અને ઉત્સુત્ર માનનારા છે. છે. નરેન્દ્રસા.જી પોતે ઊસૂત્રભાષી બને છે. R. (૨) “ભગવાનની પુષ્પાહિ પૂજાનું વિધાન મોક્ષ માટે છે.” (પ્રશ્નોનાર કણિકા) { છે આ વાક્યમાં કયાંય દ્રવ્યપૂજા સાક્ષાત્ મેક્ષનું કારણ છે' એમ લખ્યું નથી છતાં ! 4 “તેરમે અભ્યાખ્યાન' નામનું પાપ આચરીને નરેન્દ્રસા.જી ઊપરના વિધાનને અશાસ્ત્રીય છે છે અને ઊસૂત્ર માને છે, આવા આત્માની દયા ચિંતવ્યા વિના ઊપાય નથી. - સાગરજી મ.એ “સિદધચક વર્ષ ૮, પૃ. ૧૫૫ ઊપર લખ્યું છે કે કે “શ્રી ? છે જિનેશ્વરદેવની પૂજા પણ મેક્ષ માટે છે? પક્ષષ અને વ્યકિતદ્વેષથી ‘પ્રશ્નોત્તર કણિકા' નું ! ખંડન કરનારા નરેદ્રસા. સાગરજીમ. ના આ વિધાન સામે વર્ષોથી ચૂપ છે આજ રે સુધીમાં બીજાના જે જે વિધાનને અશાસ્ત્રીય–ઉસૂત્ર તરીકે વાવીને નરેદ્રસા.છ એ છે { ખાંડયા છે. તેવા જ અનેક વિધાને સાગરજી મ. એ ર્યા છે. છતાં સાગરજી મ.નું ખંડન | છે નરેન્દ્રસા.છ એ નથી કર્યું. આથી નરેન્દ્રસા.છ ખંડનને ધંધો પક્ષદ્વેષ કે વ્યક્તિષથી 8 જ ચલાવે છે, એમાં કઈને કંઈ પણ શંકા રહે તેવું નથી. સાગરજી મ. સાહિછે ત્યની પૂરી જાણકારી મેળવ્યા વિના બીજા ઉપર હુમલો કરવા નીકળી પડેલા નરેદ્રસા.જી ? 8 કડી હાલતમાં મૂકાઈ ગયા છે. અને તેમની “શાસ્ત્રનિષ્ઠા’ નો દંભ પૂલ પડી છે ઇ ગયો છે. ૨ (૪) “આરાધના નિમિત્તે થતાં કાઉસગ્નમાં “સાગરવર ગંભીરા” સુઈ લોગસ્સા
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy