________________
)
.
અલાદેશે ભાજવિજ *મૃતહરીચ્છરજી મહારાજની -
UTEN 2006 SUHO V BRION PRU en Yuuzo 47
તંત્રી
ન
રાખી ને
• •
પ્રેમદ મેઘજી ગુઢ
(મુંબઈ) હેમેન્દ્રકુમાર મનસુબલાલ we . .
(રાજ) | જચંદ્ર કીરચંદ દેહ
(વઢવ૮૪) | #જયેદ ૪
(ા 6)
AKANNA • ૨૪ /૬ક
ઝારા વિદ્યુતા , શિવાજી ચ માઘ a
૬ વર્ષ : ૧૦] ૨૦૫૩ મહા વદ-૧૨+૧૩ મંગળવાર તા. ૨૪-૨-૯૮ [અંક ઃ ૨૫+૨૬
જ પ્રકીર્ણક ધર્મોપદેશ
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા જ ૨૦૪૩, અષાઢ વદિ–૦)) શનિવાર તા. ૨૫-૭–૧૯૮૭ જૈન ઉપાશ્રય, શ્રીપાલનગર મુંબઈ– ૨
( જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે તો ત્રિવિધ ક્ષમાપના. ( પ્રકરણ ૨૨ મું ચાલું)
અવ) સંસાર અને મોક્ષને કટ્ટર વિરોધ છે. સંસાર જેને ગમે તેનામાં મિથ્યાત્વ જ ન છે. હા, મિથ્યાત્વ મેહનીય કર્મ ભયંકર લાગે છે? એટલે સમકિત પામેલો જીવ
સમકિત મેહનીય કર્મને કાઢવા ઇચ્છે છે. તે જીવતી હોય તે સમક્તિ જવાની જ સંભાવના પણ ખરી માટે જ આ સમ્યકત્વ મોહનીય અને મિથ્યાત્વ મેહનીય એ છે જ ત્રણેનો ત્યાગ કરવાનો છે.
આજે ઘણાને ત્યાગની, સાધુપણાની વાત પણ ગમતી નથી, બધાને બાવા જ ક બનાવવા છે એમ કહે છે. તમારો છોકરો કહે કે મારે સાધુ થવું છે તે તમે રાજી છું હું રાજી થઈ જાવ ખરા? મારા કરતાં તું સારો પાક તેમ કહોને ? જેને સાધુ થવાનું છે જ મન ન હોય તે જેન પણ નથી, ધમીર પણ નથી. તમારી પાસે વધારે પૈસા નથી જ
તેની તમને ચિંતા છે પણ સાધુ નથી થઈ શકયા તેની ચિંતા છે? લક્ષમીના મોહને છે વધારવાની ચિંતા છે કે કાઢવાની ચિંતા છે ? શ્રી ઋષભદેવ ભગવાનની પરંપરા , જ સાધુ થઈ છે તે તમને તમારી પરંપરાનું દુઃખ થાય છે ? કે મારા ઘરમાં કેઈ છે
સાધુ ન પાકે ! શું મારા ઘરમાં બધા મડઢા જ જીવે છે ! શાસે જેન ઘરે જ