________________
૧૦૬ :
.: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] જ રવાળે, તે પણ પરાભવ-સંકટમાં સહાય કરનારો શ્રાવક સાધુએના બંદ જેવો છે. ૨. ૬
મિત્તસમાણે માણા, ઇસિં રૂસઈ અપુછિએ કજજે !
મનંતે અપીણું, મુણીણ સયણાઉ અભહિ ૩ છે અભિમાનને કારણે કોઈ કાર્યમાં નહિ પૂછાયેલ કંઇક ગુસ્સે થાય છે. મુનિઓને પણ છે પોતાના સ્વજનથી પણ અધિક માનતે એવો શ્રાવક સાધુઓના મિત્ર સમાન છે. ૩. જ
થદ્ધો છિપેહી, પમાયખલિયાઇ નિશ્ચમુચરણ !
સટ્ટો સવકિકો, સાહુજણું તણસમ ગણુઈ જા - અભિમાની, છિદ્રોને જેનારે, પ્રમાથી થયેલી ભૂલોને હંમેશા કહેનારા, સાધુઓને જ તણખલાની જેમ નકામા ગણનારો એવો શ્રાવક, સપત્ની-શક્ય જેવો કહેલે. છે. ૪.
ગુરૂભણિઓ સુત્તળે, બિંબિનજઈ અવિતહો મણે જસ્ટ
સો આયં સસમાણે, સુસાવ દેસિ સમએ પા ગુરૂ ભગવંતે કહેલા સૂત્ર અને અર્થ જેના મનમાં યથાર્થ રૂપે પ્રતિતિ થાય છે કે છે તે સુશ્રાવક આગમમાં આરીસા જેવો કહેવાયેલો છે. પ.
પવણેણ પડાગા ઈવ, ભામિજજઈ જે જણેણ મૂઢણ !
અવિણિચ્છિયગુરૂવયણે, સો ભવઇ પડાઈઆતુલે ૬ પવન વડે પતાકા–ધ્વજાની જેમ મૂઢ લેકે વડે જેનું મન ભમાડાય છે અને ગુરૂના ૨ વચનને નિશ્ચય કરી શક્તા નથી પણ તેમાં ફેલાયમાન બને છે તે શ્રાવક દવા જે એ કહેલ છે. ૬.
પડિવન્નમસગ્રાહ, ન મુઅઈ ગીઅસ્થમણસિટ્રોવિ
થાણુ સમણે એસ, અપચ્ચાસી મુણિજણે નવર પાછા શ્રી ગીતાર્થ ભગવંતોએ સારી રીતના સમજાવવા છતાં પણ પોતાની પહેલી પાકી જ માન્યતાને અસઢાગ્રહને ક્યારે પણ મૂકતો નથી અને પાછો મુનિજનને વિષ છેષ પણ જ કરતો નથી તે શ્રાવક સ્થાણુ-ઝાડના દૂઠા જેવું છે. ૭.
ઉમગ્નદેસએ નિહસિ મૂઢડસિ મંકધમ્માસિ |
ઈઈ સંમંપિ કહતે, ખરંટએ સે ખરંટસ ટા છે તું ઉભાગદેશક છે, નિહૂનવ છે, મૂઢ છે, ધર્મમાં મંદ પરિણામી છે. એ રીતે જ સાચું કહેવાતો થકે જે ધૂત્કારી કાઢે તે ખરંટ સમાન-ધૂતારનાર-શ્રાવક છે. ૮. જ
(શ્રી સ્થાનાંગ સૂત્રના આધારે.) ૬