________________
; જ્ઞાન ગુણ ગંગા ન
-પ્રજ્ઞાંગ
છે કહુ ન ભ તે ! જીવા સુહ કમ્મ બંધંતિ ? ગોયમા ! સમ્મäસણસુદ્ધીએ ૧ જ દિ પસથમણ-વ-કાયોગેણં ૨, ઇન્દ્રિયનિગ્રહેણું ૩, કેહ વિજએણું ૪, ધમ્મસુકક ઝાણેણું છે છે. ૫, આયરિય- ઉવજઝાયસાહ-સાહમિયભત્તીએ ૬, કાણુ–સી-તાવ-ભાવણવાભાવણુએ .
૭, વેરઝેણું ૮, નિસંગેણં ૯, સંવિભાગેણું ૧૦ ઇગ્રેઇયાહિ સહિં ઠાણેહિ જવા ન આ સુહ કર્મ ૮ ધંતિ છે
હે ભગવંત ! જ શુભ કર્મ કેવી રીતે બાંધે છે ? હે ગૌતમ ! સમ્યગ્દર્શનની 4 શુદ્ધિથી, પ્રશ ત મન-વચન-કાયાના રોગથી, પાંચેય ઈદ્રિયોનો નિગ્રહ કરવાથી, કોધનો કે જ વિજય કરવા, ધર્મ અને શુકલ ધ્યાનથી, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને સાધમિકની કે ભકિત કરવા, કાન, શીલ, તપ અને ભાવની આરાધનાથી, વૈરાગ્યથી, નિસંગઈ પણાથી, સંવિ ભાગથી આ દશ કારણોથી જીવ શુભ કર્મ બાંધે છે.
જ શ્રી ઠાણાંગ સૂત્રામાં મન સંયમ, વચન સંયમ, શરીર સંયમ અને ઉપકરમ જ યમ એમ ચાર પ્રકારના સંયમ કહ્યા છે.
આ શ્રી ડાણાંગ સૂત્રમાં મને સંયમ, વચન સંયમ, શરીર સંયમ અને ઉપકરણ સંયમ 4 એમ ચાર પ્રકારના સંયમ કહ્યા છે. છે કે શ્રી ઠાણાંગ સૂત્રમાં અસત્ય, તિરસ્કારભરી, કઠોર, ગામડીયાની જેમ વિચાર્યા @ જ વિના, ઝઘડો ઉભો થાય તેવી અને કષાયથી ભરેલી-આ છ પ્રકારની વાણી નહિ
બોલવા જણાવ્યું છે.
: આઠ પ્રકારના શ્રાવક : ચંતઈ જઈમજજાઇ, ન દિક્ખલિઓ વિ હાઈ નિને "
બેગંતવક્કલો જઈ–જણસ, જણણીસમે સઢ ૧ યાતિજનોના કાર્યોને વિચાર કરે છે, અલના–ભૂલ દેખાવા છતાંય સ્નેહવિનાનો ર નથી, સાધુજાની પ્રત્યે એકાંતે વાત્સલ્યભાવવાળો શ્રાવક સાધુપુરૂષોની માતા જેવા છે. ૧.
હિએ સસિણે હાવિ અ, મુણણ મંદાયરે વિયકમે !
માઈસમ સાહૂણ, પરાભવે હોઈ સસહાએ મેરા સાધુ પ્રત યે હયમાં સદભાવ હોવા છતાં ય સાધુઓના વિનયક્રમમાં મંd-અપ આa