SearchBrowseAboutContactDonate
Page Preview
Page 963
Loading...
Download File
Download File
Page Text
________________ ; જ્ઞાન ગુણ ગંગા ન -પ્રજ્ઞાંગ છે કહુ ન ભ તે ! જીવા સુહ કમ્મ બંધંતિ ? ગોયમા ! સમ્મäસણસુદ્ધીએ ૧ જ દિ પસથમણ-વ-કાયોગેણં ૨, ઇન્દ્રિયનિગ્રહેણું ૩, કેહ વિજએણું ૪, ધમ્મસુકક ઝાણેણું છે છે. ૫, આયરિય- ઉવજઝાયસાહ-સાહમિયભત્તીએ ૬, કાણુ–સી-તાવ-ભાવણવાભાવણુએ . ૭, વેરઝેણું ૮, નિસંગેણં ૯, સંવિભાગેણું ૧૦ ઇગ્રેઇયાહિ સહિં ઠાણેહિ જવા ન આ સુહ કર્મ ૮ ધંતિ છે હે ભગવંત ! જ શુભ કર્મ કેવી રીતે બાંધે છે ? હે ગૌતમ ! સમ્યગ્દર્શનની 4 શુદ્ધિથી, પ્રશ ત મન-વચન-કાયાના રોગથી, પાંચેય ઈદ્રિયોનો નિગ્રહ કરવાથી, કોધનો કે જ વિજય કરવા, ધર્મ અને શુકલ ધ્યાનથી, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને સાધમિકની કે ભકિત કરવા, કાન, શીલ, તપ અને ભાવની આરાધનાથી, વૈરાગ્યથી, નિસંગઈ પણાથી, સંવિ ભાગથી આ દશ કારણોથી જીવ શુભ કર્મ બાંધે છે. જ શ્રી ઠાણાંગ સૂત્રામાં મન સંયમ, વચન સંયમ, શરીર સંયમ અને ઉપકરમ જ યમ એમ ચાર પ્રકારના સંયમ કહ્યા છે. આ શ્રી ડાણાંગ સૂત્રમાં મને સંયમ, વચન સંયમ, શરીર સંયમ અને ઉપકરણ સંયમ 4 એમ ચાર પ્રકારના સંયમ કહ્યા છે. છે કે શ્રી ઠાણાંગ સૂત્રમાં અસત્ય, તિરસ્કારભરી, કઠોર, ગામડીયાની જેમ વિચાર્યા @ જ વિના, ઝઘડો ઉભો થાય તેવી અને કષાયથી ભરેલી-આ છ પ્રકારની વાણી નહિ બોલવા જણાવ્યું છે. : આઠ પ્રકારના શ્રાવક : ચંતઈ જઈમજજાઇ, ન દિક્ખલિઓ વિ હાઈ નિને " બેગંતવક્કલો જઈ–જણસ, જણણીસમે સઢ ૧ યાતિજનોના કાર્યોને વિચાર કરે છે, અલના–ભૂલ દેખાવા છતાંય સ્નેહવિનાનો ર નથી, સાધુજાની પ્રત્યે એકાંતે વાત્સલ્યભાવવાળો શ્રાવક સાધુપુરૂષોની માતા જેવા છે. ૧. હિએ સસિણે હાવિ અ, મુણણ મંદાયરે વિયકમે ! માઈસમ સાહૂણ, પરાભવે હોઈ સસહાએ મેરા સાધુ પ્રત યે હયમાં સદભાવ હોવા છતાં ય સાધુઓના વિનયક્રમમાં મંd-અપ આa
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy