SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ થે શાસન સમાચાર - છે પૂ. મુ. શ્રી હિતપૂર્ણવિજયજી મ. કાળધર્મ પામ્યા સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય રામરાદ્રસૂરીશ્વરજી મહારાજાના ૧૨૦માં ૬ શિષ્યરત્ન મુનિરાજ શ્રી હિતપૂર્ણવિજયજી આજે સવારે ૧૦-૪૯ કલાકે રાજસ્થાન જ હોસ્પીટલ, શાહીબાગ, અમદાવાઢ ખાતે ચતુવિધ શ્રી સંઘની હાજરીમાં મારા મુખે આ અંતિમ નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરીને સમાઉિપૂર્વક કાળધર્મ પામ્યા છે. ઇ વિ. સં. ૧૯૮ના પોષ માસમાં ભંડારીયા ગામે જન્મ પામેલા, પિતાશ્રી છે. ર જાઢવજીભાઈ અને માતુશ્રી અંજવાળીબેનના સુપુત્ર હરગોવનદાસ કે જેઓ ઘીવાળા છે છ તરીકે પ્રખ્યાત હતા અને મુંબઈ શહેરમાં લાલબાગ (માધવબાગ પાસે રહીને દેવ- ૨ ગુરૂ-ધર્મની આરાધના કરતા હતા. તેમના પર સિદ્ધાંત-મહાકધિ પૂ. આ. ભ. શ્રીમ દિ પ્રેમસૂરીશ્વરજી મહારાજાને તથા પરમશાસન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમઢ વિજય ર રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને અનુપમ ઉપકાર હતો. તેઓ શ્રીમદ્રના પુણા પરિચયથી કે છે અને જિનવાણીના શ્રવણથી ધર્મમાગે પિતાના ધર્મપત્ની જસીબેન. તથા સુપુત્રો જ દીલીપ તથા અભયને પણ ધર્મમાર્ગે આગળ વધવાની પ્રેરણું આપતા રહ્યા. ઉભય ? પૂજાના પ્રતાપે અને પ્રેરણાથી દેવભકિત અને ગુરૂભક્તિ, સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ, છે ગોચરી વહોરાવવામાં અપૂર્વ ઉ૯લાસ અઢિથી સંયમજીવન પામવાના મનોરથવાળા ન થયા. તે પૂના પ્રભાવે સંયમજીવન ન સ્વીકારાય ત્યાં સુધી અમુક ચીજના છે ત્યાગવાળા હતા. છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત એકાસણાને તપ અને તેય પરિમિત દ્રવ્યથી છે કરતા હતા. પરમતારક પરમગુરૂદેવ વિ. સં. ૨૦૪૬ની સાલમાં તેમના ગામ ભંડારીયા ક ખાતે પધાર્યા ત્યારે પેળીમાં બેસતી વખતે પ્રેરણા કરી કે “હરગેવાન ! હજી તારે ક્યાં 8િ સુધી સંસારમાં રહેવું છે! દીક્ષા લેવી નથી ?” ને પૂછીના આ જાદુઈ વચને એવી અસર જ કરી કે, દીક્ષા લેવાનો નિર્ણય કર્યોને વિ. સં. ૨૦૪૭ના વૈશાખ સુઢ ૧૦ ના દિવસે અમઢાવાઇ નવરંગપુરા ખાતે પૂ.શ્રીના વ૨૪ હસ્તે પ્રવજ્યા અંગીકાર કરી પૂજ્યશ્રીના શિષ્ય મુનિરાજશ્રી હિતપૂર્ણવિજય તરીકે જાહેર થયા. ગુરૂ આજ્ઞાની સમર્પિત ભાવે ર આરાધના, નાના–મેટા સની નિઃસ્પૃહતાપૂર્વક ભક્તિ, કષાયની અલ્પતા, કેઇનું છે પણ કરી છૂટવાની વૃત્તિ આઢિ ગુણોની સાધના દ્વારા તથા વડીલો જે આજ્ઞા છે આ ફરમાવે તે વિના વિક૯પે ‘તહત્તિ કરવાની સમર્પિતતાથી જીવનને ધન્ય બનાવ્યું. હું ૨૦૧૩ના નવરંગપુરા ચાતુર્માસ બા ૨૦૫૪ના કા. વ. ૬ ના તેઓએ મુનિછે રાજશ્રી મોક્ષનવિજ્ય સાથે મુંબઈ તરફ વિહાર કર્યો. સગવશ ખેડાથી પાછા
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy