________________
$ ૨૪૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક ભગવાને કહ્યું–પ્રાણિવધવાળા આ ય નરકમાં જ લઈ જાય છે. એટલું સાંભ$ ળતા અવની નજર ભગવાન ઉપર પડી અને તરત જ તેની આંખમાં અશ્રુ છલકાઈ
ગયા. જે ઘડી-પળ માટે પ્રભુ આવ્યા હતા તે જ ઘડી હવે આવેલી હતી. જિતશત્રુ એ રાજાના દેખતા જ ભગવંતે અશ્વને ઉદ્દેશીને ઉપદેશ દેતા કહ્યું કે-“હે અશ્વ ! તારા ઇ પૂર્વભવને કહું છું તે સાંભળી અને ધ્યાનપૂર્વક સાંભળીને તું પ્રતિબંધ પામ” છે.
પહેલાં આ જ નગરમાં સમુદ્રદત્ત નામે એક જૈન વેપારી હતે. અને તેને છે છ સાગરપિત નામે મિત્ર હતા તે મિથ્યાષ્ટિ હતું. પણ સમુદ્રઢો તેને જીવની અહિંન્ના
મય ધર્મ સમજાવીને જૈન ધર્મી બનાવ્યો હતે. પૂર્વ કર્મના ઉદયથી સાગર તને ક્ષય %િ રોગ થયો. આ તકનો લાભ ઉઠાવીને તેના મિથ્યાદષ્ટિ સંબંધીઓએ કહ્યું કે-“તે ? 4 તારે પિતાનો ધર્મ છોડીને જેનધર્મ સ્વીકાર્યો તેનું જ આ ફળ છે.”
આ સાંભળી સાગરપિતની જૈન ધર્મમાં શ્રદ્ધા ઘટવા લાગી.
એકવાર ઉઠયન નામના બ્રાહ્મણના પર્વના દિવસે લિંગપૂજન માટે તથા અતિથિ કે બ્રાહ્મણે માટે ત્યાંના ભકતે ઘી લાવવા માંડયા. પણ ઘી લાવતા લાવતા રસ્તામાં તેના છે
છાંટા પડવા લાગ્યા. અને ઘીની સુગંધથી ધીમેલો ત્યાં ઊભરાવા લાગી. રસ્તામાં ઉભ છે
શયેલી ધીમેલો નોકરી તથા માણસોના આવવા જવાથી પગ નીચે કચડાઈ કચડાઈને છે. મરી જતી હતી. તે સાગર પોતાના જોવામાં આવી, આથી દયાળુ એવા તેણે બ્રાહ્મણના ૯ $ તે ઉપયોગ વગરના તથા દયા વગરના ધર્મની નિંદા કરી.
પિતાના ધર્મની નિંદા સાંભળીને તે દયાહીન બ્રાહાણેએ મુઠ્ઠીએ તથા લાકડી- ૨ છે એથી સાગર પોતને ઘણે માર માર્યો. તે માર ખાતા ખાતા જ આત ધ્યાનમાં ચડેલ છે તે મૃત્યુ પામ્યો. સેંકડો તિર્યંચભવોમાં ભમીને હે અશ્વ! તે સાગર પતિ એવે તું ? હું અત્યારે અશ્વ થયો છે. છે હવે મારે તારી સાથે મારા બાધિલાભથી સાતમા અને આજથી ત્રીજા ભવ છે આ પૂર્વના સંબંધને સાંભળ. જ હું (૧) શિવકેતુ (૨) સૌધર્મ માં દેવ (૩) કુબેરા (૪) સન કુમાર દેવલોકમાં ત્ર દેવ (૫) શ્રી વજકુંડલ (૬) બ્રહ્મલોક દેવકમાં દેવ (૭) શ્રી વર્મરાત (૮) પ્રાણત છે દેવલેઠમાં દેવ (૯) મુનિસુવ્રત તીર્થાધિપતિ થયો છું. જ હું આજથી ત્રીજા ભવે શ્રી ચંદ્રપુર નગરમાં શ્રી વર્મરાજા હતા. ત્યાં સમુદ્ર િદત્તા નામને ઉપર ો તે વેપારી આવ્યો. તેણે ઘણું ભેટ આપી મને ખુશ કરતાં તે છે મેં પણ તેને સત્કાર કરી તેની સાથે મૈત્રી બાંધતા તેણે મને જૈન ધર્મ સમજાવતા