________________
વર્ષ ૧૦ અ૪ ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
*ખલ અને 'ખલ નામના બંને બળદો વ્યતર નિકાયમાં દેવ થયા.
દેવ થતાંની સાથે ઉપયોગ સૂક્તા તેમને ગંગા નદીમાં પ્રભુ મહાવીર સ્વામી ઉપર મરણાંત કષ્ટ કરી રહેલ સુદૃઢ દેવને જોયો. અને તે જ ક્ષણે બીજા તમામ કાર્યા પડતા મૂકીને ગંગા નદીએ આવ્યા. એક દેવે સુઇઢ દેવ સાથે યુદ્ધ કરી તેને પરાજીત કર્યા. અને ખાજા દેવે આખી નાવડી ગંગા કિનારે લાવી મૂકી અને પછી બીજા દેવો પ્રભુની ભક્તિપૂર્વક પૂજા કરીને સ્વધામે ગયા
ભગવાન વિહાર કરતા કરતા અન્યત્ર પધાર્યા.
: ૨૮૧
પશુભત્વમાં ધર્મારાધન કરવાની ભાવનાના ધણી કમલ-શબલને હાર્દિક પ્રણામ. ( ત્રિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્ર)
45 શિયાળની નિર્જરા '
મથુરાના રાજા જિતશત્રુ કાલી નામની વેશ્યા પર માહિત થઇ ઠાલવૈશિષ્ઠ ન મે પુત્ર થયો.
પરણ્યા તેને
એકવાર રાત્રે તે સૂતા હતા, ત્યાં શિયાળના શબ્દ સાંભળ્યો. તે જાણીને પગથી ખંધાવી શિાળ પેાતાની પાસે મંગાવ્યું.
કુમાર ક્રીડા માટે શિયાળને વારવાર મારે છે અને શિયાળ ખી—ખી શબ્દ કહે છે તે ખી−રી શબ્દ સાંભળી કુમાર નિર ંતર મારે છે તેથી શિયાળ મરણ પામ્યું અને અકામ નિર્જરાથી મરી વ્યંતરદેવપણું પામ્યું.
ક્રીડામાં પરની પીડા નહીં જોનારા કેવા નિ ય હાય છે ?
એકવાર કાલવૈશિકે શુરૂ મુખથી ધર્મદેશના સાંભળી, પ્રતિષેધ પામી દીક્ષા લીધી. એકલવિહાર પ્રતિમા ધરે છે તેમને અર્શીની પીડા પણ દવાના નિયમ કર્યા. બહેને આહારમાં નૌષધ આપી દીધું પછી ખબર પડી અભિગ્રહ ભ’ગથી પશ્ચાતાપ કરી અનશન કર્યુ.
શિયાળ દેવ પૂર્વભવના વૈરથી ઉપસર્ગ કરે છે. શિયાળ બની ખી—ખી કરતા બચકાં ભરે છે.
અ'ની પીડા અને ઉપસર્ગ સહન કરી ૧૫ દિવસ અનશન પામી કેવલ મુનિ
મેક્ષે ગયા.