________________
5 શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ન
લેખક : શ્રી ચંદ્રશંકર શ. પંડયા બ્રહ્મ રોડ, ડાકા-૩૮૮૨૨૫
W
Www
લેખકે તહારાજશ્રીના સાંનિધ્યમાં પ્રત્યક્ષ કે પરાક્ષપણે રહીને તેમના સદગુણેાની પ્રતીતિ કરી તેને વ્યકત કરવા માટે જ્યાતિષશાસ્ત્રનું માધ્યમ લીધું છે. અહીં તેએ બચમહાપુરુષમાંના હંસ, રૂચક, શશ જેવા યાગ સાથે ગ્રહેાના આઘ્યાત્મિક ગુણુધર્માને આવરી મશ્રીના યશેાગાન ગાતા નજરે પડે છે.
વિ. સં. ૧૯૫૨ના ફાગણ વદી ચેાથ પર પંચમી ને મંગળવાર તા. ૩-૩-૯૬ ૪. સમય ાતે ૧૦–૩૫, સ્થળ : ૪હેવાણ (ખંભાત)
જન્માંગ : લ. સ્ ૭. ૧૧
નવમાંશ લ. સુ.
ચ'. મ.. મુ.ગુ. શુ, ૪R ૧૦
७
૧. ૧૦
ચ'.
૧૧ ૧ ૧૧
'
મ. મુ. ગુ. શું. શ. ૧૨ ૫
૩ ર
શ.
७
રે
રા. કે. હું. નેપ
૧૧ ૫ ૮R ૨
દીક્ષાસમયની કુંડળી : ૨૦-૧-૧૩, સમય સવારે લગભગ ૧૧-૩૦,
લગ્ન-૧૧–૨૨-૩૦ ગંધાર (ખંભાત)
૩.
સૂ. ચં. મ. જી. જી. જી. શ. રા. કે. હું. નેપ. બ્લૂ,
ર ૧૦ ૩ ૯
૯ ૧૧ ૨. ૧૨ ૬ ૧૦ ૪ 3
રા. કે. હું. નેપ. પ્લૂ.
૧૦ ૪ ૪ ૪ 3
સ્વર્ગારેાહ ગુ કું ડળી : તા. ૯-૮-૯૧, સમય સવારે ૧૦-૦૦, સ્થળ-અમઢાવાદ.
૩. સૂ. ચં, મ, ખુ. શુ શુ.
શ. રા. કે. હું. નેપ. પ્લે.
૪ ૪ ૫ ૫ ૪ ૫
૧૦ ૯ ૩ .૯ ૯
૨
\
કૃતજ્ઞતાજ્ઞાપન-ઉપરની માહિતી–જૈન શાસન'માંથી લીધી છે. )
અપાર
પ્રકડ વિદ્વત્તા, પ્રખર વૈરાગ્ય, પ્રચ`ડ મનોબળ, શાસ્ર સેાંસરી સરી જતી તીવ્ર મેધા, ચું.કીય વ્યક્તિત્વ, ષડરિપુથી નિર'તર સાવધાની, અનન્ય ધર્મનિષ્ઠા, કરુણા, ગુ તત્ત્વનું મધુરતમ અવતરણ, શિષ્યા ઉપર નિર્વ્યાજ કૃપા, પ્રચંડ પુરૂષા, શ્રોતાના અંતરને વલેાવી નાખનારી વાણી, મહાન પુણ્યકાર્યા, વંદનીય કર્મઠતા, ઉચ્ચ નીતિમત્તા, ધર્મનું મૂઢ સંશાધન, સતત ધ્યેયનિષ્ઠ અને જીવનની ક્ષણેક્ષણના ઉચ્ચતમ ઉપયાગ. બા બધુ' એક જ સ્થળે જોવુ... હાય તેા આચાર્ય મ.ની આ કુંડળીમાં જોવા
મળશે.