________________
છ
વર્ષ ૧૦ અંક ૩૪-૩૫ તા. ૨૮–૪–૯૮ :
: ૮૪૩ '
૩ શહેરોમાં હોટલ-લારીના ખાવાના ખર્ચા, ફેન્સી કપડાના ધુલાઈ–સલાઈના ખર્ચા મોંઘા ક જ ભાવના ફલેટમાં ભપકાર ફનીચરના ખર્ચા, હોટલ-સીનેમા, વિડીયા, ટી.વી. ફાલતું છે આ મેગેઝીન વગેરેના ખર્ચા સિવાય ખોટા હરવા–ફરવાના ખર્ચા એ ખર્ચાઓ ઘટાડી તું છે દિ ગાન માટે કંઈ કર તેવા પ્રકારને ઉપદેશ ગીતાર્થ મુનિ ભગવંતે આપે. @ જેનામાં આજે પણ શ્રીમંત જૈન કુટુંબો લાખોની સંખ્યામાં છે અને તેઓ મુંબઈ છે જેવા નગરમાં વસવાટ કરે છે તેઓ પોતાના વ્યવસાયમાં કામ કરનારા જેન સાધર્મિક આ ભાઈઓને પગાર વગેરેના મીરથી નિમિત્તે પુષ્કળ ધન આપે તે ગૌરવથી કેમ જીવે તેને છે ખ્યાલ રાખી જેન તરીકેની પોતાની સાખ સત્ય કરવી જોઈએ જે નેતર કામ કરનારાઓને હું પણ જૈન ધર્મની પ્રસંસા થાય તે માટે પગાર વગેરે અધિક આપી ખુશ રાખવા સારા છે માઠા પ્રસંગે લાચાર-તેહતાઝ, ઢીન, યતીમ બની ફરતા ન રહે તેની ખાસ કાળઝી રાખવી.
વિદ્વાન, સંસાર ત્યાગી વ્રતધારી સાધુ-સાધ્વીજી મ. અપ્રીતિ-અનાદર થાય છે છે ત્યાંથી વિહાર કરવો, ગુજરાત બહાર મારવાડ, મેવાડ, માલવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, છે 4 તામીલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તરાપથ, બિહાર, બંગાળ, પંજાબ, આસામ વગેરે પ્રદેશના જે મુખ્ય શહેરોમાં વિહાર કરવો જોઈએ તે તે પ્રમુખ શહેરોના શ્રાવકને ધર્મમાર્ગમાં 8 આ કરવા હાલ પુરતા પાલીતાણા, ભાવનગર, સુરેનદ્રમગર, રાજકોટ, એહમટાડા 8 શંખેશ્વર જ 8 પાટણ, ખંભાત, સુરત વગેરે સ્થાને ને એની આસપાસના પ્રદેશમાંથી નીકળી જવું હું જોઈએ. જેથી અણગમે વગેરે ઉપન ન થાય હોય તે દૂર થાય.
ભા રત ભરમાં ૧૦ હજાર જેટલા સાધુ-સાધ્વીજી મ. છે જેમાંથી ૩ હજાર છે જ સ્થાનકવાસી–તેરાપંથી મ. સાધુ મહારાજ નેપાળ, હરીયાણા, અરૂણાચલ, હિમાચલ, કે પંજાબ, રુ. પી., બંગાળ, બિહાર, આસામ મીઝોરમ મધ્યપ્રદેશ રાજસ્થાન, મહારાષ્ટ્ર છે ર કર્ણાટક આંધ્રપ્રદેશ તામીલનાડુ વગેરે ભારત ભરમાં વિચરે છે. જ્યારે મૂર્તિપૂજક સાધુ- ક
સાવી સંખ્યામાં ૭,૦૦૦ જેટલા છે તેમાંથી ખડતર–પાયગચ્છ અને અચલ છે - ગ૭વાળા વિહાર ગુજરાત તરફ એ છે કે અંચલ ને પાયગ૭વાળા કચ્છ તરફ છે
અને ખડતર ગ૭વાળા રાજસ્થાન બંગાળ તરફ વિચરે છે જ્યારે બાકીના ૬,૦૦૦ જેટલા જ તપાગચ્છવાળા સાધુ-સાધ્વીજી મ. મેટા ભાગના ગુજરાતમાં અગાઉ જણાવેલા એહમઠા- છે. બાઢ, પાલીતાણુ, શંખેશ્વર, પાટણ વગેરે સ્થાનમાં વિચરે છે એટલે ગુજરાત પકડી 8. રાખ્યું છે.