________________
911219. 2141202
uu
0
ક
લાકે
રમી
રહી શકાઈ .
જ કામ
ess
tae વાક, હવા
કાયમ
: વડોદરાથી વિમલગિરિ પદયાત્રા સંઘ :
વડેશ્વરાનગરનું સદભાગ્ય અને સૌભાગ્ય ખીલી ઉઠે એવા એક એકથી ચડિયાતા ૨ ધર્મોત્સવ તેણે આંગણે ઉજવાઈ રહ્યાં છે. છે જેને શાસનના જગવિખ્યાત જાતિધર પૂજ્યપાત્ર આ. ભ. શ્રી વિ. રામચંદ્ર
. મ.ના પટ્ટપ્રભાવક પૂજાપાઠ આ. ભ. શ્રી વિ. મહોઢય સૂ. મ. સા. ની આજ્ઞા આશિષ $ છે પામીને વડેરાનગરના અલકાપુરી જૈન સંઘને આંગણે ચાતુર્માસ પધારેલા પૂ. મુ. શ્રી છે
મોક્ષરતિ લિ. મ. અને પૂ. મુ. શ્રી તવર્શન વિ. મ.ની પાવન નિશ્રામાં વિ. સં. એક જ ૨૦૫૩નું ચાતુર્માસ એક ઐતિહાસિક સુવર્ણ ઉલ્લેખ જેવું બની રહ્યું. જ રવિવારીય પ્રવચનમાળાઓ અને અતિથિગૃહમાં યોજાયેલા પર્યુષણ પર્વનાં પ્રવ- છે અને એ શ્રોતાઓનાં આંતર ચક્ષુ બેલી નાખ્યા. ભરચક મેકનીએ પૂ. મુનિવરોની પાવન છે
વણી ઝીલી. પર્યુષણમાં તે સુભાનપુરા સંઘમાં પણ તેઓએ પ્રવચને વરસાવ્યા. આ છે ચાતુર્માસ દરમિયાન તેમજ પર્યુષણમાં અવસર મુજબ નિઝામપુરા જૈન સંઘે પણ છે જ તેઓના પેદ–બોધનો લાભ ઉઠાવ્યો.
પરિણામે ત્રણે ઠેકાણે મળીને પાંચ મહોત્સવ તેઓની નિશ્રામાં ઢબઢબાભેર છે ર ઉજવાયાં અને છેલે શિખર રૂપે વડોદરાથી વિમલગિરિ તીર્થ સુધી છ’રી પાલક યાત્રા પર છે સંઘનું શાનદાર આયોજન થયું. જેણે વડેરાના ઈતિહાસમાં અવિસ્મરણીય સુવર્ણ- ૪ પૃષ્ઠો ઉમેર્યા, વડઢરાનગરના કેટલાક પુણ્યવાન ભાગ્યશાળીઓએ ભેગા મળીને આ 4 8સંઘયાત્રાનું આયોજન કર્યું.
(૧) શ્રી આશાભાઈ સોમાભાઈ પટેલ (૨) શ્રી કાંતિભાઈ ભગવાનજીભાઈ મહેતા છે (૩) શ્રી મનસુખલાલ દીપચંદ શાહ (૪) શ્રી બાબુભાઈ મગનલાલ શાહ (૫) શ્રીમતી
નયનાબેન રમેશચંદ્ર શાહ (૬) શ્રી મગનલાલ દેવજીભાઈ દેશી (૭) શ્રી સી. સી. શાહ ૨ (૮) શ્રી મુકેશકુમાર જમનાદાસ શાહ આઠ સંઘપતિએ હતા અને (૧) શ્રી જ જ દીપકકુમાર શીગલાલ શાહ (૨) શ્રી શાંતિલાલ ઉઢયચંદ્રજી બેહરા (૩) શ્રી કુમારપાળ પર બાબુલાલ શાહ (૪) શ્રીમતિ વિદ્યાબેન સુમનલાલ શાહ (૫) શ્રીમતી સરયુબેન ચંદુલાલ # વોરા (૬) શ્રી અમૃતલાલ વશરામભાઈ શાહ-આ છ સહાયક સંઘપતિ હતા