________________
: શ્રી જૈન શાસન [ અડવાડિ] @ પિષ સુ. ૬ ના મંગલ પ્રભાતે અલકાપુરી જૈન સંઘના આંગણેથ. જ્યારે યાત્રા છે જ સ વે પ્રયાણ આઢયું ત્યારે હજારો ભાવિકે એ સંઘની સાથે કાયમ માંડયા હતા. બે રિ ગજરાજ, પાંચ બેન્ડ અને ૧૩ ઘડાબગી વગેરેથી શોભાયમાન મંગલપ્રયાણ સ્વયં એક ૨ અભૂતપૂર્વ ઉત્સવ બની રહ્યું. હજારે હુંયાં હિલોળે ચડયાં હતા. નાસિકના ઢાલીઓની જ
ધુંઆધાર રમઝટે ૭ થી માંડીને ૭૬ વર્ષની ઉંમર સુધીનાએને નાચવા મજબૂર કર્યા ? જ કર્યા હતા. સિંગર બેન્ડમાંથી શત્રુંજયના ભકિતગીતે અને સ્તવન રેલાતા હતા. આ 5 ૭ મંગળ પ્રયાણને નિહાળવા વડેઝરાનગરને ખૂણે ખૂણેથી ભાવિકે પધાર્યા હતા. વી.આઈ. ઈ પી. ગણાતા લોકો પણ ચાલતાં ચાલતાં છેક છાણી સુધી આવ્યા હતા. સંઘયાત્રાનો છે આ પ્રથમ મુકામ છાણું હતું. વચ્ચે નિઝામપુરા જૈન સંઘે સંઘના વધામણા કર્યા હતાં. ૪ છાણી ગામને ઉત્સાહ તે આકાશને આંબતે હતો. યાત્રાના રૂટમાં છાણીની સરહદથી છ માંડીને યાત્રાસંઘના મુકામ સુધી સંખ્યાબંધ સુશોભિત કમાને લગાવવામાં આવી હતી.
ગામમાંય ઠેર ઠેર કમાનો લગાવેલી હતી. લગભગ આખું ગામ સંઘને વધાવવા આવ્યું તે હતું. પુત્રના લક્ષણ પારણામાં કહેવતને સંભારીને સૌએ સંઘયાત્રાના ઉજજવલ વુિં ભવિષ્યને કટપી લીધું હતું.
વાઢરાના લગભગ તમામ અખબારોએ આ મંગલ પ્રયાણના સમાચાર ખૂબ જ માટી જગ્યા ફાળવીને આપ્યા હતા. વડેરાના ઈતિહાસમાં જૈન સમાચાર આવી મોટી છે. થઇ જગ્યામાં અખબારોએ કાચ પહેલીવાર છાપ્યા હતા. !
- પ્રસ્તુત છે–સંઘયાત્રાની કેટલીક અનુમોદનીય વિગતે – ૨ ઠરેરેજ સાડા છ પણ સાત આસપાસ ઢાલ-શરણાઈના મંગલસૂરો સાથે જ જ યાત્રા પ્રયાણ થતું.
જ પૂજ્યશ્રીને સાહજિક ઉપદેશને શિરસાવ ગણીને લગભગ તમામ યાત્રિક છે છ“રી પાલનમાં વ્યવસ્થિત જોડાઈ ગયા હતા. $ જ શ્રી કુમારપાળ ઝવેરી મુંબઈવાળા સાથે સ્નાત્રમાં અને ભાવનામાં સૌ યાત્રિક છે ભકિતની રમઝટ બોલાવતા.
મિઠાઈ ફરસાણથી તરબતર એકાસણને છેડીને આંબિલ કરવા માટે જ છે આ પડાપડી થતી. સાંકળી અઠમમાં ત્રણ ચાર અઠમ એક સાથે ઉચ્ચારાવાતા
ક તપશ્ચર્યાનો રંગ એ તે લાગ્યું કે સાંકળી અઠાઈ સુદ્ધાં ગોઠવા ગઈ. , છે : ખંભાતની ૭ વર્ષની બાળકી પીનલ કુમારીએ ઉઘાડા પગે ચાલીને. અને અખંડ જ એકાસણા કરીને સૌને અનુમોઢનામાં ગરમ કરી દીધા.