SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ છે વર્ષ ૧૦ અંક-૩૬૪૩૭ તા. ૧૨-૫–૯૮ : : ૯૧૧ આ કાંઇ પ્રભુત્તર ન આપ્યો. એટલે ભરવાડ બોલે પણ માજી, એ તે કહોને તમારે છે હું ક્યાં જવું છે. વૃદ્ધાનું શરીર કંપતું હતું. હું ચુ ભાંગી ગયું હતું. છતાં થરાતી જીભે માજી છે તે બાલવા લાગ્યા, “ દીકરા... પા...સે..” શબ્દ સુણતાં જ ભરવાડ શરમિંદો બની જ બની ગયો. ભારે પશ્ચાતાપ થશે. જાણે તેનું પ્રાયશ્ચિત કરતે ન હોય તેમ શાંતિથી $ બેલ્યો.' માજી ! માજી ! તમે ગભરાશો ના, હું તમને લઈ જઈશ. તમારા ભેળા હુ- ક છ યની પ્રવુ લાજ રાખશે. આશ્વાસનના શબ્દો સાંભળી માજીમાં ચેતનતા આવી અને ૪ જ ચાલવાની ગતિ ઝડપી બની. કંપ પણ થોડો ઓછો થયો. ડીવાર બાઢ બંને આગગ્રસ્ત સ્થળે આવ્યા પણ રામને ક્યાં શોધ એ છે ૨ પ્રશ્ન અ.વી ઉભે, પણ પેલા અબુ જ ભરવાડે બુદ્ધિ ચલાવી અને દવાખાને લઈ ગયો. ત્યાંની બઢનાથી કણસતા માનવીને જોતા હયું હચમચી ઉઠે. ત્યાં અસંખ્ય દાહની વેઢના છે. અનુભવતા, ચીસો પાડતા માનવગણ જોતાં કમકમાટી થઈ જાય. કેટલાક પોતાના સ્વ- ૨ જનોને પરલકની વાટે ગયેલા જોઈ શકાતુર બની પોક મૂકી રહ્યા હતા. તે સારવાર આ કરનારની સંખ્યા ઓછી હતી બધા ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યાં હતા. (ક્રમશ) શ્રી આચાર્ય ભગવં તને વદના.... જેઓના છત્રીશ ગુણને છત્રીશ પ્રકારે મહાપુરૂએ વર્ણવ્યા છે. જે અનંતછે જ્ઞાની શી જિનેશ્વર દેવોએ ફરમાવેલા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર છે અને વાર્યાચાર નામના પાંચેય આચારને પિતાના આત્મા સાથે એકસાત્ બનાવીને, જ સકા ડેકના અનુગ્રહની ખાતર એ પાંચે આચારનું જ પ્રકાશન અપ્રમત્તપણે કરનારા છે & હોય છે તેથી જ તેઓ સન્માર્ગનું સંસ્થાપન અને ઉનમાર્ગનું ઉમૂલન કરવા હમેશા સજજન હોય છે, તેઓ ગમે તેવા પ્રસંગે અને ગમે તેઓ ભેગે પણ પિતાના સ્થાનની છે જ જવાબદારી બરાબર અડ્યા કરે છે. પોતાના સ્થાનને માન-પાનાદિકના કારણે નહિ ? આ શોભાવી શકનારાઓ, આવા કિંમતી સ્થાનને પિતાની પામરતાના યોગે કલંકિત કરવાનું ? ૪ પાપ વહોરે છે. એમાં લેશ પણ અત્યુકિત નથી જે પુણ્યાત્માઓએ સ્થાનને દિપાવી છે જ પ્રભુશાસનના પ્રભાવ ફેલાવવા પિતાથી બનતું કરવામાં કશી જ કમીના નથી રાખતા. જ છે તેઓ બધી નવપદમાં અને શ્રી પંચ પરમેષ્ઠી પદમાં ત્રીજા પઢને અલંકૃત કરનારા હોઈ શ્રી જૈન શાસનના રાજા પદે હોવાથી શ્રી ઉપાધ્યાયાદ્રિ સીને એક સરખી રીતિએ છે આરાધવા યોગ્ય છે. આવા શ્રી આચાર્ય ભગવંતના ચરણમાં કેટિશઃ વંદના..
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy