SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1067
Loading...
Download File
Download File
Page Text
________________ જ વર્ષ ૧૦ અંક ૪૭–૪૮ તા. ૪–૮–૯૮ : : ૧૧૧૩ . કરવા માંગતા હોય તે એમને યોગબિન્દુ ગ્રથની સાથે અને ઉપાધ્યાયજી શ્રી યશે9 વિજયજી મે.ના “ત્રિક નજીએ દ્વિક ભજીએ” એ પાઠની સાથે વિરોધ આવવાને જ. કેમકે ગબિન્દુ ગ્રન્થમાં આલેકના અર્થ-કામ-વિષય ભોગે મેળવવા માટે કરાતા ધર્મને ગરલ અનુષ્ઠાન તરીકે જણાવીને એવા ધર્મને ભૂ ડે જણાવ્યું છે અને એથી જ છે એ ધર્મ બલવત્રનિષ્ટાનુબન્ધી (મોટા અનર્થને કરનાર) હોવાના કારણે મહાપાધ્યાય શ્રી છે આ યશોવિજય મ. “રિક તજીએ” એમ કહી એવા ધર્મને અકર્તવ્ય તરીકે જણાવે છે. આ ઉત્તરાધ્યયન સૂરાના વૃરિટાર મહાપુરૂષોને જેમ મેક્ષ માટે ધર્મ કરવા ઈષ્ટ છે છે તેમ વિય-ભોગ માટેની અભિલાષાથી ધર્મ કરાવવા ઈષ્ટ હોત તે જે લખાણ એઓશ્રીએ વૃત્તિઓમાં કર્યું છે એને બઢલે “વિષયાભિલાણુપિ ઉમે એવ યતિતવ્યમ” એવો સ્પ, નિશ કરત પણ એમ ન કરતા તત્યાગ વિષયાભિલાષિણાધિ ધર્મ છે જ એવ યતિતવ્યમ્' આવો નિશ કર્યો છે એથી એ નિશ્ચિત થાય છે કે એ આપ્ત આ મહાપુરૂષને લોકેની વિષયાભિલાષા પુષ્ટ કરવી ન હતી. પણ વિષયાભિલાષીઓને પણ વિષય-ભોગોનો ત્યાગ કરાવી ધર્મમાં પ્રવૃત્તિ કરાવવા દ્વારા એમની વિષય–ભોગે ને ? જ મેળવવા, ભોગવવાની અભિલાષાને ખતમ કરવાને જ આશય હતો એથી કરીને જે જ અર્થ ભાવનાજ્ઞાન સુધી પહોંચીને કરવામાં આવ્યું છે એ જ અર્થ વૃત્તિકારના ઝ પાઠન છે અને તે જ અર્થ પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂ. મ.સા. માનતા હતા જ 4 અને એમનો વર્ગ પણ માને છે અને એ રીતે કરીને એ આપ્તતાને ચાર ચાંઢ લગા- ૨ 9 ડવાનું અનુપમ કામ કરનારા છે. છે જ્યારે પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ. મ. સા. તથા તેમનો વર્ગ “અર્થકામાભિજ લાષિણાપિ ધમેં એવ યતિતવ્યમ” આવો પાઠ ઉત્તરાધ્યયન સૂર વૃત્તિઓમાં ન હોવા છે છતાં ક્યાંકથી ઉપસ્થિત કરી એ પાઠને “અર્થ-કામ માટે પણ ધર્મ થઈ શકે આ દિ ઈ અર્થ ઉપસાવી કાઢતા હોય તે તેઓ એ આપ્તપુરૂષોની આપ્તતા કલંકિત કરે છે. પંચાશક પ્રકરણમાં પણ પૃષ્ઠ ૧૩૩ ગાથા ૧૨૦ તેની ટીકામાં કુશલ–શુભ ન જ છે તુ ભવહેતુપદાર્થ પ્રર્થનાવિશુભં-પ્રણિધાન પ્રાર્થના-ભકામ કર્તવ્યમ છે દ્રવ્યપૂજા કર્યા બાત હૈત્યવંજન ર્યા પછી ભવનિર્દેઢિ કેટલાક પઢાર્થીની માંગણી જેમાં છે એવા જય વિયરાય સુર બોલવા રૂપ પ્રણિધાન કરવું જોઈએ. આવું જ $ પ્રતિધાન કુશલ એટલે શુભ છે. પરંતુ ભવહેતુ પદાર્થોની પ્રાર્થનાદ્ધિ માફક અશુભ ૨. જ નથી આમાંથી એ અર્થ સ્પષ્ટ રીતે જણાય છે કે ભવિહેતુ પાર્થોની માંગણે આહિરૂપ છે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy