________________
૧૧૧૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
પ્રાથના અશુભ છે. ભવહેતુ–સ'સારવૃધ્ધિના કારણ અથ અને કામ છે. વિશ્વયભેગા છે એની માંગણી અરિહંત પરમાત્મા પાસે કરવી કે એના માટે ધર્મ કરવા કે અશુભ છે એટલે એવા ધર્મ ભૂડો છે ખલવનિષ્ણાનુબંધી છે અને એવા ધર્મ ખરેખર અકત - વ્ય છે આ રીતે આવા અનેકાનેક પાઠોના આધારે પ. પૂ. આ. શ્રી રામચન્દ્ર સૂ. મ. સા. તથા તેમને વર્ગ અર્થ કામ કે વિષય-ભાગે મેળવવાની અભિલાષાથી કરાતા ધર્મને ભૂડા રીબાવી રીબાવીને મારનારા ખલવનિષ્ણાનુબંધી અને અવ્ય તરીકે માનનારા છે ગમે તે ધર્મને કે ગમે તેના ધર્મને ભૂડા આદિ માનનારા નથી.
અર્થ અને કામ ભવ-હેતુ-સંસાર વૃદ્ધિનું કારણ છે એ વાતની રજુઆત કલિ કાલસર્વજ્ઞ આ. ભ. શ્રી હેમચંદ્ર સુ. મ. સા. ભગવાન મહાવીર દેવની અંતિમ દેશનાના સારનુ વર્ણન કરતા ‘કામાથી તત્ર જન્મિનાં અભૂતી નામધેયાકનથી પરમાર્થાત:’ જગતમાં જે ચાર પુરૂષા છે તેમાં અ અને કામ આ બે પુરૂષાર્થાતા નામમાત્રથી જ પુરૂષાર્થા છે અ અને કામ માત્ર નામથી જ અભૂત છે પણ પરમાથી-પરિણામથી તા જીવાને માટે તે અનભૂત છે અથ અને કામને અન ભૂત કહીને તેની ભવહેતુતા અત્રે બતાવવામાં આવી છે અથ અને કામ આલેાકમાં પણ રોગ-મરણાતિના અનને પેઢા કરનારા છે તથા પરિણામે પરલેાકમાં પણ નરકાઢિ દુર્ગાંતિએમાં દુરન્ત કાલ સુધીના દુ:ખેા આપનારા છે.
જુકા જુઠા શાસ્ત્રામાં દેખીતી રીતે એકસરખા પાઠા દેખાતા હોય તેા પણ શ સ્ર પરિક િત મતિવાળા ગીતા મહાપુરૂષ શ્રુતજ્ઞાનનું જ અવલંબન લઇ એ પાઠાના અર્થ કરી એને જ વળગી રહેતા નથી પરંતુ ચિંતાજ્ઞાન દ્વારા ભાવનાજ્ઞાન સુર્ય પહેાંચી દરેક પાઠા ક્યા સંદર્ભીમાં કહેવાયા છે અને એના વાસ્તવિક અર્થ શું થાય છે એની જાણકારી મેળવે છે.
ઉત્તરાધ્યયન સૂત્રવૃત્તિઓના ‘તત્ત્વાગતા વિષયાભિલાષાપિ ધમે એવ યતિતવ્યમ્' એવા પાઠા વિષયાભિલાષી, વિષયના વિરાગી કે મેાક્ષાભિલાષી જીવાને આ ભવમાં મળેલા વિષનાના ત્યાગ કરાવી ધર્મમાં પ્રવૃત્તિ કરાવવાના સંદર્ભમાં છે ન કે વિષયભેાગેાને મેળવવા માટે ધમમાં પ્રવૃત્તિ કરાવવાના સદભ માં છે.
તેવી રીતે ઉમિતિ ભવપ્રપંચા કથા ગ્રંથમાં અર્થકામૌ હિ વાત. પિ પુરૂન ષાણાં ન ધવ્યતિરેકેણુ સમ્યદ્ય તે ધર્માંવતાં પુનઃરતર્કી સ્વત: એવાપનમેતે અ અ કામા ́િભિ: પુરૂષીઃ પરમાતા ધમ એવ ઉપòાતું
ચુક્ત:,
તસ્માત્ સ એવ