SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ક વર્ષ ૧૦ અંક ૧૯-૨૦ : તા. ૭–૧–૯૭ : : ૫૫૧ ઇ. છે અને તંત્ર–આ બધી વસ્તુઓ પાપરુ ૫ જ છે, માટે એને ઉપદેશ કરવો, એ જ છે પાપનો જ ઉપદેશ કરવા બરાબર છે. આથી સ્પષ્ટ જ છે કે-જે ૪ ૨ આત્માને શ્રી જિનેશ્વરદેવે પ્રણત કરેલી સાધુતાનો ખપ હોય, તે આત્માએ છે ચિકિત્સા, વિદ્યા, મંત્ર અને તંત્ર આદિ સાવદ્ય એટલે પાપવાળી વસ્તુઓનો ઉપદેશ જ કરી લોકપ્રિય બનવાના લેભને પરિત્યાગ કરી, પ્રભુપ્રણીત સાધુતાના સેવનમાં જ રત છે બનવું જે એ. ખરેખર, ચિકિત્સા પણ પાપ જ છે. ચિકિત્સા પામીને પણ ગૃહસ્થ શું કરે ? વારું? ગમે તેવા ગૃહસ્થને પણ શાસ્ત્ર, તપાવેલા લેઢાના ગેળાની જ ઉપમા આપી છે. આ છે શ્રી જિનેશ્વરદેવનું પૂજન કરનાર, એ તારકની આજ્ઞાને કલ્યાણકાર માનનાર અને બારી આ વ્રતને ધારણ કરનાર એવા પણ તપાવેલા લેઢાના ગેળાની ગણનામાં આવી જાય. કારણ દિ કે–તે જ્યાં જાય ત્યાં જીવોની વિરાધના તે એના કપાળે લખાયેલી જ છે ને ? છકાયની છે વિરાધના વિના તે એ જીવ જ નથી. અને એ જ કારણે બારવ્રતધારીને ધર્મ પણ, છે છે મુનિધર્મરૂપ મેરૂ પાસે સરસવ જેટલો જ કહ્યો છે. ગૃહસ્થને ઉપમામાં પણ ગોળા કહ્યા, કે આ કેમકે ચપટા તે સ્થિર રહે અને તેથી એક જ જગ્યાએ રહી શકે અને રહે એટલી જ જ જમીન બાળે, પણ ગેળા તો બધે જ ગબડે બળે નહિ તે ડાઘ તે લગાડે જ. છેવટે છે ૨ કાળું તે કરે જ. આથી સર્વ પાપવ્યાપારના ત્યાગી માટે ચિકિત્સા પણ વળે છે. પિતાથી સાવદ્ય ન થાય અને બીજાને–“ચિકિત્સા, વિદ્યા, મંત્ર, તંત્ર–વગેરે જે સાવદ્ય હિ છે તે કહેવું પણ ન કરે. વિદ્યામાં અર્થકામને પુષ્ટ કરનારી તમામ વિદ્યા આવી જાય. આ શ્રીમતી મયણાસુંદરી જેવી પરમ શ્રાવિકા પાસે આટલો ખુલાસો કરવાનું કારણ? આ છે જે કોઈ અજ્ઞાન હોત તે તે ઠીક, પણ આવી વિદુષી તત્ત્વજ્ઞાતા શ્રાવિકા પાસે આવો જ છે ખુલાસો ગુફને કરવો પડે એનું કારણ શું? એ જ કે–તેણી ગૃહસ્થ છે. ગુરૂદેવ સમજે છે છે છે કે-ગમે તેવા જ્ઞાની ગૃહસ્થને પણ દુનિયાનો વાયરો ઝડપતાં વાર નથી કરતા. 8 ૬ શ્રીમતી મયણાસુંદરી ગમે તેવી પણ કોણ? ષટકાયની વિરાધનામાં બેઠેલી અને હજી છે હું મારા-તારામાં રાચતી તે ખરી જ ને !” આ મારા પતિ અને હું એની પત્ની”—એ છે તે છે જ ને ! ઉપકારીઓમાં વસ્તુસ્વરૂપ સમજાવવાના જ્ઞાનની કમીના ન જ હોય. આ જ જ ઉપકારી જે વસ્તુ બતાવવા માગે છે તે એવી છે કે જેથી મુક્તિ મળે: તો પછી આ છે તેનાથી રોગ અને શોક વગેરે જાય એમાં તો નવાઈ પણ શી? મુક્તિ મળે, રોગ જાય, જ ર શક જાય,-એ બધું સાંભળીને કેાઈ સમજે કે-“ચાલો ? રેગશોક કાઢવા તથા સુખ– જ સંપત્તિ મેળવવા પણ ધર્મ થઈ શકે છે...તે પરિણામે ઘ ઉડી જાય (ક્રમશઃ) 9
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy