________________
૪
૨૯૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક
કર્યો, તેમ તારે જ માટે અમે આર્ય ચેટકને આવા દુર્થ સનમાં નાંખ્યો. જે પોતાના ૨ સ્વામી ઉપર સઢા ભક્ત રહે તેવા પ્રાણીને પષ તે શ્રેષ્ઠ છે, પણ તારા જેવાને જ છે પોષવો યોગ્ય નથી, કે જે પિતાના પ્રાણને વહાલા કરીને સ્વામિના કાર્યની ઉપેક્ષા છે જ કરે છે. આવાં તિરસ્કારનાં વચન સાંભળી પોતાના આત્માને ભ્રષ્ટ માનતા સેચનક ૬િ હાથીએ બળાત્કારે હલ્લવિહલ્લને પિતાની પીઠ ઉપરથી નીચે ઉતારી નાખ્યા અને પોતે છે તે અંગારાની ખાઈમાં પડીને પૃપાપાત કર્યો અને તત્કાળ મૃત્યુ પામી તે ગજેન્દ્ર પહેલી જ છે નરકમાં ઉત્પન્ન થયો.
આ પ્રસંગ ઉપરથી એટલો જ બોધ લેવો છે કે, પોતાના સ્વામીના પ્રાણ છે દિ બચાવવા પોતે પિતાના પ્રાણ આપી દીધા અને સ્વામિ ભક્તિને આદર્શ રજુ કર્યો છે છે તે શાસનને પામેલા આપણે સૌ જે શાસનના સાચા વફાઢાર સેવક બનીએ, નિમકઆ હલાલ સેવક બનીએ પણ નિમકહરામ તે ન જ બનીએ તે ય આ કાળમાં આપણું ડિ જ કલ્યાણ સુનિશ્ચિત છે. શાસનને બેવફા બનીશું તે આપણું ભાવિ ભયંકર અંધકારમય છે આ છે તેમાં દિવાકર પણ કામ નહિ આવે. શાસનની સેવાને જ વેષ લઈને બેઠેલાઓએ છે છે તે આ પ્રસંગને હૈયામાં અંકિત કરી, પોતાની ફરજમાં જરાપણ ઊન ઉતરાય છે છે તેની કાળજી રાખવાની ખૂબ જ જરૂર છે. સૌ પુણ્યાત્માએ શાસનની સાચી વફાઢારી છું જ કેળવી, શાસનાના સાચા અનુરાગી સેવક બની આન્નતિના સોપાન પામો તે જ છે ત્ર મંગલ કામના...
નિલેશ ગાલા છસરાવાલા ? ફોટોગ્રાફીના ક્ષેત્રે હવે એક કઢમ આગળ શાંદલાવિધિ કે લગ્ન પ્રસંગ * જન્મ દિવસ અથવા કેઈપણ પ્રસંગે
આપ અમને બોલાવે ! વિડીયો શુટીંગ : કલર ફેરાફી કટ લેમીનેશન
* ગાલા વિડિયે ક્રાફટ ઓફીસ : વી. એન. પવાર ચાલ, દેવીપાડાની સામે, હાઈ–વે પાસે,
બોરીવલી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૬૬ જ રહેઠાણ : ૧૨, લક્ષમી નિવાસ, કાર્ટર રોડ નં. ૩, અંબાજી માતાના મંદિર સામે, છે બોરીવલી (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૬ ફેન-૮૦૬૪૧૧૦, ૪૦૬૦૬૪૪