________________
મહાભારતના પ્રસંગો શું
[ પ્રકરણ-૨૨]
–શ્રી રાજુભાઇ પંડિત
આખરે...પિયુમિલન.
વૈદ્રર્ભ–મયંતીને સૂતેલી છેડીને નલ ભમતો ભમતો એક અરણ્યમાં આવી છે છે ચડશે. તેણે જોયું તે વનના કક્ષમાંથી ધૂમાડો નીકળી રહેલો દેખાય અને પલકારામાં 9. ર તે ભયંકર જવાળાવાળે અગ્નિ પ્રચંડવેગે પ્રસરી રહ્યો હતો. વનચર પ્રાણીઓના કરૂણ છે છે આકંદો નળને સંભળાયા. અને એક સર્ષ મનુષ્યની ભાષામાં નલને નામ સાથે બોલાવી છેઆ અગ્નિમાંથી પિતાને બચાવવા માટે કરગરતે હતો.
લતા-મુંજની ગાઢ ઝાડીમાં એક સાપ ફસાઈ ગયેલો હતો. નિલે તેને મનુષ્યઆ ભાષા તથા મારૂ નામ શી રીતે જાણે છે? તેમ પૂછતા સર્વે કહ્યું કે-પૂર્વજન્મમાં મનુષ્ય છે જે હતો તેથી તે ભાષાનો મને અભ્યાસ પડી ગયો છે. અને મારી પાસે અવધિજ્ઞાન છે છે તેનાથી હું તને, તારા વંશને, તારા નામને જાણું છું. કે હવે દયાળુ નલે પોતાના વસ્ત્રનો છેડે સર્પ તરફ નાંખતા તે વસ્ત્રને વીંટળાઇને ? ત્ર સર્પ જલ્દીથી બહાર આવી ગયે. દૂર દૂર ક્યાંય અગ્નિને ભય ન રહે તેવા સ્થાનમાં આ છે તે સપને નળ હજી છેડવા જ જતો હતો ત્યાં તે તે સપેનલને ડંખ દીધો. તરત જ કર પરસેવાની જેમ તે નાગને જમીન ઉપર ફેંકી દઈને નલે કહ્યું- તે આખરે તારી જાત ૬ બ વી ખરી, તને મોતના મોંમાંથી બચાવનારા ઉપકારી એવા મારે તે સારે ઉપકાર શ કર્યો. જે દ્રા પીવડાવે છે તેને ડંખનારી તું જાત છે.”
| સર્પના ડંખથી નલના આખા શરીરે ઝેર પ્રસરી ગયું અને નલ કૂબડ થઈ છે આ ગયો. નાના અને પીળાવાળવાળે, ઊંટ જેવા લાંબા હોઠ વાળો, ટૂંકા હાથ-પગ અને હું ૨ મોટી ફાંઢવાળો કૂબડ થઈ ગયે. આથી આવા રૂપથી હવે મારી જીવવું નકામું છે. છે હવે પરલોકમાં ઉપકારી પ્રત્રજ્યાને સ્વીકાર કરીશ.”
આ રીતે વિચારી રહેલા નલની આગળ એક દેવ પ્રત્યક્ષ થશે. તેણે કહ્યુંઆ માયાવી સપનું રૂપ લેનાર હું તારો પૂર્વભવનો પિતા નિષધ છું. અત્યારે ચારે તરફ જ
તારાથી છવાયેલા રાજાઓ તારા શત્રુ બની ગયા છે. તેને કેાઈ ઓળખી ન જાય માટે છે છે મેં જ તારૂ કૂબડું રુપ ર્યું છે. હમણાં દીક્ષાનો વિચાર ના કરીશ. તેને સમય થશે છે ત્યારે તે પણ હું તને જણાવીશ. અને આ શ્રીફળ અને રત્નકરંડક આપું છું તે છે પ્રાણની જેમ સાચવજે. જ્યારે સ્વરુપ પામવાની ઈચ્છા થાય ત્યારે શ્રીફળ ફેડજે. 8