SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ $ વર્ષ ૧ અંક ૧૫-૧૬ : તા. ૯-૧૨-૯૭ : : ૪૫૫ - ૧૯૩૩ થી ૧૯૬૫ સુધી તદ્દન શાંતિ પ્રવર્તતી હતી એ ઝરમિયાન દિગંબરેએ જ છે કયારેય આ તીર્થ માં ખલગીરી કરી નથી અને ૧૯૫૦નાં બિહાર લેન્ડ રિફેર્સ એકટ છે અમલમાં આવતા જ દિગંબરોની દાઢ સળકી. ૨-૫–૫૩ના રોજ બિહાર સરકાર દ્વારા , જ એક નોટિફિકેશન (નંબર ૫૫/એલ.આર.ઝેડ.એ.એન.) ઉપરોકત જમીન સુધારણું છે જ કાયઢામ અ વયે કાઢવામાં આવ્યો. જે જમીનાર બેટી રીતે ગરીબને ચૂસાતા હતા છે તેને નિયંત્રણમાં લેવા માટે હતું તેમ છતાં તાંબરના આ તીર્થ ઉપર મારીમચડીને છે તેનું અમલીકરસ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તાંબર મૂર્તિપૂજક સંઘે આને આ સ્ટાર વિરોધ કર્યો. બિહાર સરકાર બરાબર સમજતી હતી કે ખરેખર આ કાયદો , જ ધર્મ તીર્થને સંપત્તિને ન જ લાગુ પાડી શકાય. તેથી ૧૧ વર્ષ સુધી એનું અમલીકરણ કે છે પણ ન કર્યું. તેમ છતાં તાંબરોએ સર્વોચ્ચ અઢાલતમાં એક રિટ અરજી (૫૮/૧૯૬૪) ર છે કરીને બંધાણે બક્ષેલા ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે તે છે આ વાતની રજુઆત કરી. આ તબકકે બિહાર સરકારને લાગ્યું કે અમારી માનહાનિ @ થશે, તેથી તેમણે તાંબરેને વચન આપ્યું કે તમે રિટ અરજી પાછી ખેંચી લે અને છે તમારી વારિક લાગણી દુભાશે નહીં તે રસ્તો કાઢવામાં આવશે તે કારણે આ અરજી છે િપાછી ખેંચવામાં આવી હતી. તેથી કંઈ પર્વતની માલિકી બિહાર સરકારની થઈ જાય છે છે કે આ વાત પેઢીએ શ્વેતાંબરોથી છુપાવી રાખે છે તેવી બેબુનિયા વાત કરવાનો કે ( અર્થ પણ નથી રહેતો. બિહાર સરકારે ૨-૫-૬૫ના રોજ કાયદેસર રીતે રેતાંબર સાથે દ્વિપક્ષી કરાર છે. છે કર્યો અને તેમાં તાંબરોને ફર્ટ વિલિશ્મની હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા બધા આ જ અધિકારોને માન્ય રાખ્યા. વળી આ નેટિફિકેશન પારસનાથ પહાડ ઉપર આવેલ મંઢિર, ધર્મશાળાને લાગુ નહીં પડે તેવી બાંયધરી આપવામાં આવી. તે પહાડ ઉપરના છે જંગલના રક્ષણની સારી વ્યવસ્થા સરકાર પૂરી પાડી શકે તે માટે તાંબરોએ તેના એ માત્ર ઝાડ વગેરે કાપવાના અધિકારી સરકારને આપ્યા. તેની આવકમાંથી ૬૦ ટકા જ કે તાંબરને આપવા અને એ ન્યાયે ૧૯૮૦ સુધીમાં લગભગ ૬ થી ૭ લાખ રૂપિયા છે. ૨ સરકારે તાંબરને આપ્યા છે. આ જ વાત પુરવાર કરે છે કે માલિકી તાંબરોની છે ઇ હતી જ અને તેથી જ ૧૯૬૫ના એગ્રીમેન્ટ મુજબ ૬૦ ટકા વેતાંબરોને આપવામાં જ આવતા હતા. આ કરારમાં એમ પણ કરાવવામાં આવ્યું કે તાંબરની માલિકી સર- ૬ કારે સ્વીકારી છેતેથી આ કાયઢા હેઠળ કોઈ વળતર સરકારે તાંબરોને ચૂકવવું નહીં. હું છે તેમ છતાં ઢિગંબરો હાથે કરીને એવો પ્રચાર કરે છે કે જે ૬૦ ટકા આપવામાં આવે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy