________________
$ વર્ષ ૧ અંક ૧૫-૧૬ : તા. ૯-૧૨-૯૭ :
: ૪૫૫ - ૧૯૩૩ થી ૧૯૬૫ સુધી તદ્દન શાંતિ પ્રવર્તતી હતી એ ઝરમિયાન દિગંબરેએ જ છે કયારેય આ તીર્થ માં ખલગીરી કરી નથી અને ૧૯૫૦નાં બિહાર લેન્ડ રિફેર્સ એકટ છે અમલમાં આવતા જ દિગંબરોની દાઢ સળકી. ૨-૫–૫૩ના રોજ બિહાર સરકાર દ્વારા , જ એક નોટિફિકેશન (નંબર ૫૫/એલ.આર.ઝેડ.એ.એન.) ઉપરોકત જમીન સુધારણું છે જ કાયઢામ અ વયે કાઢવામાં આવ્યો. જે જમીનાર બેટી રીતે ગરીબને ચૂસાતા હતા છે તેને નિયંત્રણમાં લેવા માટે હતું તેમ છતાં તાંબરના આ તીર્થ ઉપર મારીમચડીને છે તેનું અમલીકરસ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તાંબર મૂર્તિપૂજક સંઘે આને આ સ્ટાર વિરોધ કર્યો. બિહાર સરકાર બરાબર સમજતી હતી કે ખરેખર આ કાયદો , જ ધર્મ તીર્થને સંપત્તિને ન જ લાગુ પાડી શકાય. તેથી ૧૧ વર્ષ સુધી એનું અમલીકરણ કે છે પણ ન કર્યું. તેમ છતાં તાંબરોએ સર્વોચ્ચ અઢાલતમાં એક રિટ અરજી (૫૮/૧૯૬૪) ર છે કરીને બંધાણે બક્ષેલા ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે તે છે આ વાતની રજુઆત કરી. આ તબકકે બિહાર સરકારને લાગ્યું કે અમારી માનહાનિ @ થશે, તેથી તેમણે તાંબરેને વચન આપ્યું કે તમે રિટ અરજી પાછી ખેંચી લે અને છે તમારી વારિક લાગણી દુભાશે નહીં તે રસ્તો કાઢવામાં આવશે તે કારણે આ અરજી છે િપાછી ખેંચવામાં આવી હતી. તેથી કંઈ પર્વતની માલિકી બિહાર સરકારની થઈ જાય છે છે કે આ વાત પેઢીએ શ્વેતાંબરોથી છુપાવી રાખે છે તેવી બેબુનિયા વાત કરવાનો કે ( અર્થ પણ નથી રહેતો.
બિહાર સરકારે ૨-૫-૬૫ના રોજ કાયદેસર રીતે રેતાંબર સાથે દ્વિપક્ષી કરાર છે. છે કર્યો અને તેમાં તાંબરોને ફર્ટ વિલિશ્મની હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા બધા આ જ અધિકારોને માન્ય રાખ્યા. વળી આ નેટિફિકેશન પારસનાથ પહાડ ઉપર આવેલ
મંઢિર, ધર્મશાળાને લાગુ નહીં પડે તેવી બાંયધરી આપવામાં આવી. તે પહાડ ઉપરના છે જંગલના રક્ષણની સારી વ્યવસ્થા સરકાર પૂરી પાડી શકે તે માટે તાંબરોએ તેના એ માત્ર ઝાડ વગેરે કાપવાના અધિકારી સરકારને આપ્યા. તેની આવકમાંથી ૬૦ ટકા જ કે તાંબરને આપવા અને એ ન્યાયે ૧૯૮૦ સુધીમાં લગભગ ૬ થી ૭ લાખ રૂપિયા છે. ૨ સરકારે તાંબરને આપ્યા છે. આ જ વાત પુરવાર કરે છે કે માલિકી તાંબરોની છે ઇ હતી જ અને તેથી જ ૧૯૬૫ના એગ્રીમેન્ટ મુજબ ૬૦ ટકા વેતાંબરોને આપવામાં જ આવતા હતા. આ કરારમાં એમ પણ કરાવવામાં આવ્યું કે તાંબરની માલિકી સર- ૬ કારે સ્વીકારી છેતેથી આ કાયઢા હેઠળ કોઈ વળતર સરકારે તાંબરોને ચૂકવવું નહીં. હું છે તેમ છતાં ઢિગંબરો હાથે કરીને એવો પ્રચાર કરે છે કે જે ૬૦ ટકા આપવામાં આવે