________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી./એન.[૮૪
જ પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
છે
છે. આ નદી પર 1 મિન
ભાગ
-
સ્નેહ સ્વ. ૫૫ ૨
સ્વ. પ પૂ આચાર્યદેવશ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦ આજે બધાની બુદ્ધિને ક્ષય થયો છે કારણ કે પાપનો ભય નથી, સુખનો લોભ છે
છે, દુઃખને ડર છે અને ધર્મને ખપ નથી. વિરાગી ભગવાનની સેવા કરે તે ફળે. રાગી રાગ માટે સેવા કરે તો તે ફૂટી નીકળે. આ કવિરાગના અભાવે આજે શ્રાવક-શ્રાવિકાની ખરાબ હાલત છે. વિરાગ વગરના છે ત્યાગીની તમારા કરતાં ય ભારે દુર્દશા હોય. કે આ સંસાર આ ઉપાધિમય છે. જેને ઉપાધિ ગમે તે આવિ અને ધિથી .
પીડાતે જ હોય. તે આધિ-વ્યાધીથી ગમે તેટલો ભાગે તે પણ બચી શકે નહિ. ર. માનસિક ચિંતા તે આધિ છે અને તેમાંથી શારીરિક રંગ રૂપ વ્યાધિ પેઢા થાય છે છે. માટે ઉપાધિ તે આધિ-વ્યાધિની જનેતા છે. આ-તે ન જોઈએ આ–આ જોઈએ
તે જ ઉપાધિ છે. છે કે જેટલું નિરૂપણધિકપણ તેટલો ધર્મ. જેટલું ઉપાધિ પણ તેટલે અધર્મ.
મેહથી મૂઢ બનેલાને જ્ઞાન પણ નુકશાન કરે. કેમકે તે કહ્યા મુજબ ન વ પણ છે,
મરજી મુજબ વતે. ૬ જે સુખ માટે પાપ કરવું પડે તે સુખ સારું કહેવાય? જેના માટે આપણે ખરાબ છે
થવું પડે તે ચીજ સારી કહેવાય ? જ કરી કરીને, અનીતિ કરીને, મોજ મજા કરવી તે ય આત્માને ડાઘ છે. : જેને સુખ સારું લાગે છે અને દુઃખ ભૂંડું લાગે છે તે આ અને રૌદ્ર ધ્યાનમાં ર.
જ મરવાના અને દુર્ગતિમાં જવાના છે. જેને સુખ ભંડુ લાગે અને દુઃખ વેઠવા છે ' જેવું લાગે તે જ બચી જાય.
આરંભ-પરિગ્રહ ભૂંડા ન લાગે ત્યાં સુધી અનીતિ મૂંડી ન લાગે.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્ર, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું