________________
છે મહાભારતનાં પ્રસંગો શું છે
૬.
[ પ્રકરણ-૧૬ ]
–શ્રી રાજુભાઇ પંડિત
)
(૧૬) પતિને પડછા થઇને રહેજે, બેટા! નળ-કમય તને વિવાહ ધામધૂમ પૂર્વક થઈ ગયો. વિવાહ કંકણધાર. દંપતિ હય આ સાથે કેશલેશ નિષધ રાજાએ કેશલ દેશ તરફ જવાની તૈયારી કરી. ડિનપુરથી છે છે કેશલા ભણી જઈ રહેલા નિષધ રાજાને છેડે સુધી વળાવવા ભીમરથ રાજા ખુઢ જ આવ્યો.
પતિની પાછળ પાછળ જઈ રહેલી ઢમયંતીને જોતા માતા પુષ્પદંતી અશ્રુભીના થઇ થઈ ગયા. જે ઘરમાં ૧૮–૧૮ વરસ સુધી નજર સામે જ જન્મીને ઉછરેલી, રમતી–
ખેલતી, અભ્યાસ કરતી હતી તે પુત્રીના વીતેલા ૧૮ વર્ષોને મેળાપ આજ વિખૂટે થઇ પડી રહ્યો હતો. વર્ષો જુની યાદો યાદ આવી આવીને રડાવી રહી હતી. ન જાણે છે ૮. હવે મયંતી ફરી પાછી અહીં ક્યારે આવશે ? માની મમતા પુત્રીના પતિગૃહ ગમન ટાણે રડી ઉઠી. છેલ આશિષ દેતા દેતા માતાએ દમયંતીને કહ્યું કે
દેહછાવ મા ત્યાક્ષીર્થ સનેડપિ પતિ સતે !”
બેટા ! શરીરના પડછાયાની જેમ ગમે તેવા સંકટમાં પણ પતિન. સાથને ઇ તજીશ નહિ. (તજતી નહિ.) બેટા ! તું હવે તારા પતિને પડછાય છે. સુખમાં પતિની સાથે–સાથે રહેનારી તું દુઃખમાં પણ પતિની સાથે-સાથે જ રહેજે.
પુત્રીના વળામણની હવે સીમા આવી ગઈ હતી. આથી માત –પિતાની આ અનુજ્ઞા લઈને નળે ઢમયંતીને રથમાં પિતાના અંકમાં આરોપિત કરી. કુ નિપુરની છે રાજપુત્રી મયંતીને લઈને નળને રથ કેશલાનગરી ભણી ચાલવા માંડે પુત્રીના જ પતિ ઘરે જતા રથ તરફ છેલ્લી નજર નાંખી લઈને માતા-પિતા પુત્રી વિીિ શુની છે 8 દ્વિવારેવાળા રાજ મહેલમાં ગમગીન હૈ યે પાછા ફર્યા.
પુત્રીને લાયક પતિની ઉમંગભેર શોધખોળ કરનારા માતા-પિતા પુત્રીના પતિવર છે ગમન ટાણે તે સદીઓથી રડતા જ આવ્યા છે, ચાહે પછી તે રાજા-રાણી હોય છે છે કે રંક હોય. પતિ ઘરે–શ્વસુરગૃહે જઈ રહેલી પુત્રીને પિતૃઘરનો છેલો દિવસ માતાર પિતાની મમતા અને વાત્સલ્યને તથા ભા—બેનને સ્નેહને રડાવનાર વિસ છે. હું