________________
વર્ષ ૧૦ અંક ૧૩–૧૪ તા. ૨૫–૧૧–૯૭ :
: ૪૧૩ ઇ દયંતીને લઈને નળનો રથ કેશલાના રસ્તે આગળ વધી રહ્યો હતો. સાથે છે આવેલા સૈન્યના ઘોડાના પગના ડાબડાના અવાજથી ધરતી ગાજી ઉઠી હતી. ચારેકોર છે ધૂળ જ ઉડતી દેખાતી હતી. તરસ્યા સૈનિકે એ રસ્તામાં આવતા તળાવના પાણી પીતા ને વિ તળાવ તળિયે પહોંચી ગયા હતા.
સનત દડમઝલ કરી રહેલ આ કાફલો આગળને આગળ વયે જ જતે હતો અને જતાં જતાં જ રસ્તામાં દિવસ આથમી ગયો. ચારેકોર વન–જંગલના ઘેર–ભેંકાર ઈ પ્રદેશમાં અંધારૂ–અંધારૂ થઈ જતાં રસાલે આગળ વધી ના શકયો. રાતના અંધકારમાં પર આવી ભયંકર અટવીમાં રોકાણ કરવું પણ ઉચિત ન હતું.
- અ થી જ નળે પિતાના ખોળામાં શાંતિથી સૂઈ રહેલી દમયંતીને કહ્યું- હે ત્ર દેવિ ! એક ક્ષણ માટે જાગો. અંધકારે આપણા સૈન્યને માર્ગ રૂપ છે. તમારા છે લલાટના તિલકસૂર્યને પ્રકાશિત કરે દેવિ !
તરત જ ઉઠીને દમયંતીએ પિતાના લલાટને સ્વચ્છ કરતાં જ લલાટ-તિલક આ ઝળહળવા લાગ્યું, રાત્રિ પણ દિવસ જેવી બની ગઈ. આથી સૈન્યની દડમઝલ ફરી જ પાછી ચાલુ થઈ.
હતી તે સૈન્ય થોડે જ આગળ ગયુ હશે ત્યાં નળની નજર એક મુનિવર છે 9 ઉપર પડી. કાર્યોત્સર્ગમાં સ્થિર રહેલા આ મુનિવરને ઝાડનું ઠુંઠું સમજીને એક મઢ છે જ ઝરત હાથી પોતાની ખંજવાળ દૂર કરવા મુનિવર સાથે પિતાનું શરીર ઘસી રહ્યો છે થઇ હતી. અને તેથી પોતાના શરીરમાંથી ઝરતે મઢ મુનિવર ઉપર પડયો હતો. આ જ
મઢની સુગ ધથી ખેંચાઈ આવેલા ભમરાઓ તે મુનિવરના શરીરને ડંખી ડંખીને ફેલી છે છે રહ્યા હતા. આવા કાંતિલ ઉપસર્ગને સહી રહેલા મુનિવરને જોઇને તીર્થ જેવા તે જ
મુનિવરને વંદન કરવા નળ-મયંતી–રાજા નિષધ કૂબર આદિ પ્રયાણ અટકાવીને જ થોભી ગયા. | મુનિવરને નમીને, સ્તુતિ કરીને ભ્રમર તથા હાથીના ઉપદ્રવથી પૂર્ણ પણે મુક્ત છે કરીને પછી જ નળ-દમયંતી આદિ આગળ વધ્યા. .
રાત ભરની વણથંભી નગર તરફની યાત્રાને અંતે કેશલા નગરીના કિલ્લાના કાંગરા દેખાવા લાગ્યા. આથી નળે દમયંતીને કહ્યું - દેવિ ! જિનાયતથી મંડિત આ છે છે તે આપણી નગરી છે, જ્યાં આપણે આપણે ઘેર જવાનું છે.)
દમપતીએ કહ્યું- હું ધન્ય છું કે જેથી નલને હું પતિ તરીકે પામી શકી. અને ૬ હું જ્યાં રોજ મારાથી આ રો વંટાશે.
(પાછળ જુએ) ૨