________________
૩ વર્ષ-૧૦ અંક-૨૭ તા. ૩-૩-૯૮: @ મહાનુભાવને તેમની ઉપબૃહણ-અનુમોના નિમિત્તે ઇનામ આપવામાં કશે બાધ આવતો નથી.
અરછા ! ભદ્રંભદ્ર તે એમને કે જે ઇનામથી કેને ઘમંડ, લાલચે, લાગતી. છે હોય તેવું ઈનામ ન આપવું. .
હું નમે હવે સમજ્યા. ઇનામ આપવાની મારી ના નથી. જો તમે તમારે ૨ છે પણ પહેલેથી ઈનામની લાલચ લગાડી લેકેને લાલચુ ના બનાવો. અભયનું ભક્ષણ ન ) ન થઈ જાય એવું સું જ્ઞાન જે પુસ્તક માં હોય તે પુસ્તકો એક સોનાની ચેઇન મેળવ
વાની લાલાથી વાંચવું અને તેની પરીક્ષા આપવી એ કેટલું બધું કઢંગુ છે. પુસ્તકના છે વિષયનો મને મરી જતો નથી લાગતો તેમને? મેં આ રીતે થોડી જ ગંભીર વાતે છે જ કરતા પેલા ભાઈ પીગળ્યા. અને મને કહે કે તમારી વાત સાચી છે. હવે હું ઈનામ છે કે આપીશ પહ, વિવેક પૂર્વક આપીશ. ઇનામમાં વસ્તુઓ પણ એવી જ આપીશ ને કે
જેથી તેને ધર્મની જ ભાવના જાગે. આવા સોના-ચાંદીના ઘરેણુ જેવા ધનના ઇનામે છે આપવાથી ધર્મભાવના થડી છેટી ભાગતી લાગે છે અને મને અહીં તો મુદ્દાની વાત
એ જાણવા મલી કે-સંસારના સુખ માટે (ઘરેણા-ધન માટે) ધર્મ ન કરાય. (ધાર્મિક પુસ્તકની પરીક્ષા ન અપાય.)
મેં એવા ભદ્રંભદ્રે કહ્યું હું હવે તું બરાબર સમજી ગયો. મારે આ જ મુદ્દો છે. છે તને સમજાવ - હતો.”
પણ ભદ્રંભદ્ર! તમે કેમ સોનાની લાલચમાં પડી ગયા હતા? . મેં વિચાર્યું–આ ડો. મારી લાલચુની છાપ ભૂસી નહિ શકે એમ લાગે છે. છે હું થોડે ડગમગી ગયેલો ચેઇન માટે એ સાચું પણ પાછો લાલચ છોડીને બરાબર સ્થિર જ થવા સાથે એને પણ સન્મો લાવ્યો છું એ પણ છે. પણ આ મારી લાલચની છાય છે,
લઈને જાય ને વ્યાજબી નથી. એટલે મેં કીધું- હું તે ખાલી ખાલી તમને બોધ પમાને છે ૨ ડવા માટે જ લાલચુ બને. એવી તો કેટલાયે ચેન છે મારી પાસે , પણ તમને છે તમારી રીતે બોધ પમાડવાનો આ જ રસ્તો હતો એટલે મેં પરીક્ષા આપવાની વાત છે A કરેલી. અને બીજું કે બધાં ય જીવે છેવટે તે કર્માધીન જ છે ને . કઢાસ મારી ૬ જેવા મને, આટલું ધરમનું જાણા છતાં આવી. લાલચ થાય તે બીજાનું તો પૂછવું જ છે શું? લાલચ તે છે ને મૈ બધાને થાય પણ આપણે લોકની લાલચ એકદમ ભડકી જ જ ઉઠે, સંસારના સુખો મેળવવાના ગમવા માંડે આવી કોઈ વાત કે કોઈ જના-સ્પર્ધા છે. આપણે એ જવી ન જોઈએ કે તેમાં ભાગ લેવો ના જોઈએ. હું તો એટલું માનું અને રિ, હાં હવે તમે વાંધો ન હોય તે મને લારના ગણતા હો ને? -