________________
: : શ્રી જૈન શાસન (અઠવાડિક) ; છે તે હમણાં જ તમને શ્રેષ્ઠ હાસ્ય લેખક અને ખરાબ ક્ટાક્ષ લેખક તરીકે એક જ શું ખંડને મેડલ આપેલે તે તમે શું કામ લીધું હતું? : :
અરે ! ભલા માણ. મારી વાત અલગ છે. મને શું ઘમંડ થાય તેવી શક્યતા છે છે હવે નથી. અને રાષ્ટ્રીય સ્તરે મારે કશું લખવાનું કામ કરવાનું નથી હોતું. એટલે હું ) આ અપવા કેવાઉ. મેં ઈનામ લીધું એટલે બધાએ લેવું જરૂરી નથી, અને તેને એકને તું આપ્યું એમાં બધાનું આવી જ જાય છે. એટલે બધાંયને આપવાની પણ ક્યાં જરૂર છે ઇ છે? તમે લેકેના હિતના ઇચ્છું હોય તો સાચું કઉ છું ઈનામી પ્રથા ટયુશન પ્રથાની છે જેમ તત્કાળ–તાકકે દૂર કરી નાંખવા જેવી છે. આ એક સામાજિક જ નહીં પ્રાદેશિક જ છે જ નહીં, કેન્દ્રીય જ નહિ, સંસદીય જ નહી પણ રાષ્ટ્રીયે બેઠી છે. તે બદ્દી રાષ્ટ્રીય
બરબાદી કરે છે. દૂર કરવી જરૂરી છે હોં ? છે પણ આ રીસર્ચ એફ જમણ-ટેબલ” નામના પુસ્તકની એપન બુક એકઝીમ છે છે તેમા પાસ થનારને સેનાના ચેઈન, જવેલરી વગેરે આપવાના છે તે તમારા મતે ન જ જ અપાય ને? બેલે ભદ્રંભદ્ર.
- શું કીધું ? સોનાનો ચેન ? ફસ્ટકલાસ પાસવાળાને? શું વાત છે? બાપુ. એ છે. પરીક્ષાનું ફોન યં મળે છે? મારા પ્રખ્ય ત ના અને મરડી નાખી ૫ ન. ના થી
પરીક્ષા આપી આવું. ધર્મનું જ્ઞાનનું ઝાડ ને ઈનામનું ઇનામ. ભલામ ! તમારી દિ આવી ઇનામી સ્પર્ધાની વાત તો તમારે મને કરતા રેવી. ૬. પણ તમે તે હમણાં ઇનામી પ્રથા નાબૂઢીની વાત કરતા તેને ? હવે કેમ છે લલચાઈ ગયા ? ભદ્રંભદ્ર !
(મે મનમાં જ વિચાર્યું હતું. આ બબુચક મારી ઇનામી પ્રથા નાબૂદીની વાત ભૂલી કેમ નથી જતો મૂરખ છે ? મારી પરીક્ષા વગર સેનાને ચેઈન બીટ ચાલ્યાં જ જશે તો ? અરેરે ? એય ડફેળ જ છે ને? પહેલાથી પરીક્ષાની વાત કરી હોત તો 2 હું વિધિ તો ના કરત કમસેકમ ચેઈન મળે ત્યાં સુધી. પછી તે મેં વિચાર્યું છે જ ફળને જવાબ શું આપ ? હું મલી ગયે જવાબ. મેં કીધું કે,
જ એવું છે ને ઈનામી પ્રથા નાબૂદીની વાત છે ને એમાં એકાંત નથી. મારી જ જેવા ઈનામ મેળવી લીધા પછી ઘમંડી બની ના શકતા હોય અને લાલચુ પણ બની છે દિ શતા ના હોય (આટલે લાલચુવાળા ભાગ લખુ , કેમકે તે ડબા જેવો મને આ છે લાલચુ ગણી જ બેઠા છે. કંઈ નહિ લખવા દે ને જે થવું હશે તે થશે.) તેવા જ