SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ - 9 &લાદેશદાર વિજયarીલ્ડરેજી મહારાજની - üret 2050 euro era pelo P341 Mall YU12042 ન હરીણી -તંત્રીઓ પ્રેમચંદ મેઘાજી ગુઢા ૮rઈ) હેમેન્દ્રકુમાર મનસુજલાલ weeks કરેજચંદ્ર કીરચંદ શેઠ વઢવા) | જાદ છેલ્મm w (જજ) .. ti 2 Wકાર વિશg a શિવ મા • wવાફિક. NNNN 5 વર્ષ: ૧૪] ૨૦૫૩ ભાદરવા વદ-૭ મંગળવાર તા. ર૩-૯-૯૭ [અંક : ૭+૮ - જ પ્રકીર્ણક ધર્મોપદેશક -૫. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે ૨ ૨૦૪૩, અષાઢ વઢિ–૧૭ મંગળવાર તા. ૨૩-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (. જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, તે મિચ્છામિ દુક્કડમ્ (પ્રકરણ ૨૦ મું ) -અવ૦) { સાય : વેપારની કલા છે ? ઉ૦ : જૂઠ બોલવું તે વેપારની લા ! ચોરી કરવી તે વેપારની કલા ! તમારી છે દુકાન ઉપર બોર્ડ મારો–“જૂઠ અને ચોરીની કલામાં હોંશિયાર છીએ માટે અમારી ? છે પેઢી ઉપર સમજીને આવજો.” પ્રદ : મોટો માણસ જૂઠ બોલે તે જૂઠ ન કહેવાય. {" ઉ૦ : આ વ્યાખ્યાન કોને બાંધી ? મિથ્યાષ્ટિઓએ મોટામાં મોટે ચક્રવતી ? છે પણ મરતા સુધી ચક્રવતી પણાને ન છોડે તે નરકે જાય. વાસુદેવ અને પ્રતિવાસુદેવ નિયમો નરકે જાય. મહારંભી અને મહાપરિગ્રહી પણ તેને સારે માને તે નરકે જે જાય. સલા નરક તે સાતે જ છે ને ? આઠમી નથી ને ? ઉદ : આવાને તે નરકની શ્રધ્ધા જ નથી ! ૫ ડીગ્રી તાવમાં હાયય કર૧ નારા નરકમાં જશે ત્યારે ખબર પડશે ! ' આજે જનાવરની શી હાલત છે ? જનાવરે મનુષ્યની મહેરબાની ઉપર આવે ! { છે. હજારે જનાવરે રેજ કપાય છે છતાં દયાળુએ તેને રોકી શકતા નથી. આજની !
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy