________________
છે અંતરિક્ષમાં શ્વેતાંબરેને પૂજા–હકક આપતી કેટે જ
આજ કાલ પ્રતિનિધિ-મુંબઇ .
છેલ્લા કેટલાક વર્ષોથી જેનોનાં પવિત્ર સ્થળ અંતરીક્ષમાં તાંબરે અને હું દિગંબરો વચ્ચે પૂજાના અધિકાર વિશે ચાલી રહેલા કાનૂની વિવાઢ વાશિમ ડિસ્ટ્રીકટ છે કોર્ટના ચૂકાઢાથી ઉકેલાયો છે.
અઢાલતે શ્વેતાંબરનાં પૂજા હક્કને માન્ય રાખીને દિગંબરની આ પવિત્ર સ્થળ છે પર કબજો જમાવવાની મુરાઢવાળી અરજીને ફગાવી દીધી હતી. - ૧૯૦૫ સુધી અંતરીક્ષમાં માત્ર વેતાંબર જ પૂજા કરતા હતા પરંતુ પૂજારીએ છે સાથેનાં એક કાનૂની વિવાઢમાં ગિંબરોએ પણ મઢ કરી એટલે કે તાંબાના વડિલોએ પણ તેમને અહીં પૂજા કરવાની છૂટ આપી હતી. જો કે, ૧૯૦૮ માં હિંગબએ છે. છે ત્યાંથી તાંબરોના હકકને નકારી સંરક્ષજી પર કબજો જમાવવાની ચોંકાવનારી 8 ૬િ રજુઆત કરી હતી. જો કે, ૧૫ મી ઓગષ્ટ, ૧૯૪૭ સુધી અહીં માત્ર વેતાંબરો જ છે છે પૂજા કરતા હતા એ અગાઉ ૧૯૨૮માં પ્રિવી કાઉન્સીલમાં કિંગબરો હારી . અને . ક ૧૯૬૦માં તેઓ ફરી અદાલતે ગયા હતાં. તેનો ચૂકાદો ૧૯૯૪ માં આવ્યો ત્યારે પણ હ. દિ તેઓ હાર્યા હતા છતાં અંતરીક્ષમાં બેમાંથી એકેયને પૂજાનો હક મળ્યો ન હતો. છે છે એટલે ભગવાન પાંજરે પૂરાયેલી અવસ્થામાં જ રહ્યા હતાં.
શ્વેતાંબરોએ ૧૯૯૪ ના અઢાલતના ચૂકાઢી સંદર્ભે સુપ્રિમ કોર્ટના એડવોકેટ જ કે જસ્ટીસ બચાવત પાસે એક અરજી તૈયાર કરાવી હતી. આ અરજી સંદર્ભે અંકેલાનાં છે પણ સાકળચંદ્ર શાહે વાશિમ કોર્ટમાં આ મુકદ્દમો લડવા ભારે મહેનત કરી હતી. ડિસ્ટ્રીકટ છે
મેજીસ્ટ્રેટે આપેલા ચુકાઝા મુજબ ૧૯૪૭ની ૧૫મી ઓગષટે જે સ્થિતિ હોય એને માન્ય છે જ કરવાનો નિર્દેશ આપ્યો અને આ નિર્દેશ મુજબ તાંબરોને પૂજાને હકદ મળે છે. છે 0િ પલેસીસ ઓફ વર્શિપ એકટની કલમ ૪-બી હેઠળ ૧૫ મી ઓગષ્ટ ૧૯૪૭ ના રોજની ,
સ્થિતિને કાયમ કરવાનો નિર્દેશ મળે છે એના લાભ અહીં અંતરીક્ષમાં વેતાંબરને આ છે મળ્યો છે. એક રીતે બિહારનાં પવિત્ર સ્થળ સંમેતશિખરજીના વિવાઢમાં પણ તાંકે બરના અધિકારને માન્ય રખાય એવી ઉજજવળ તકનું નિર્માણ થયાનું જેન વેતાંબર, જ મૂર્તિપૂજક તીર્થ રક્ષા ટ્રસ્ટનાં એકઝીકયુટીવ ડીરેકટર પ્રકાશ ઝવેરીએ તાજેતરમાં પુરથી એ જણાવ્યું હતું.
(આજ કાલ તા. ૧૯-૧૨-૯૭ શુક્રવાર )