________________
: 'કા. ૬ જmવિજયમસૂરીજી મહારાજની - ૨ -
t u zrul unor evo CULLONY PS11 NBI YU2017
તંત્રી
i
N૮
OL 2du
આ જેકેદ જેઘજી ગુઢs. .
૮ઈ) NOE 9H!? HOWGIIG EV
- (cજ કરી
' ' (જસદ્ધ(૯૪)
6)
3 *
• Eવાઈફફ • - શાળા વિEા ૪. શિવસ 2 ). 7 . .
(૪૮:
વર્ષ : ૧૦ ૨૦૫૩ પોષ વદ-૭ મંગળવાર તા. ૨૦-૧-૯૮ [અંક: ૨૧+૨૨
રીત પ્રકીર્ણ કે ધર્મોપદેશ
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા જ ૨૦૪૩, અ ઢ વદિ-૦)) શનિવાર તા. ૨૫-૭–૧૯૮૭ જૈન ઉપાશ્રય,શ્રીપાલનગર મુંબઈ-૬ .
(બી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું જ તે ત્રિવિધ ક્ષમાપના. ( પ્રકરણ ૨૨ મું ચાલું )
અવ૦ ) જ આપણાં કરેકે હરેક સૂત્ર એવાં છે કે જેનું એક એક પ૪ બેલેને આત્મા જાગૃત ન છે થઈ જાય આપણ ધર્મક્રિયામાં એવી તાકાત છે કે જે દુનિયાનો નાશ કરનારી છે. જે જ આજે આ પરિણામ નથી દેખાતું તેને અર્થ એક જ છે કે- મેટેભાગે વિદ્વાન જ પ્તિ થવા ભણે છે. શાસ્ત્ર પંડિત થવા નહિ પણ તત્ત્વજ્ઞાની થવા ભણવાનું છે. વાંચવાનું છે છે. પંડિત “વકીલ” જે હોય છે જ્યારે તત્વજ્ઞાની “અસલ” જે હય. શાસ્ત્ર પહેલા ની
પિતાને પરિણામ પામવું જોઈએ. અયોગ્ય છે માટે તો શાસ્ત્ર મોટામાં મોટું જીવ- આ લેણુ શસ્ત્ર છે. તે તે શાસ્ત્રને નામે ય ઘણા ધર્મો કરે અને કરાવે. માટે સમજે છે
સમજો કે અનંતજ્ઞાનિઓએ ફરમાવેલી કોઈપણ ધર્મક્રિયાને જે કોઈ ખરાબ કહે, છે ઉતરતી કહ, જરૂર નથી તેમ કહે તેને ભવાંતરમાં જીભ ન મળે તેવું પાપ બંધાય છે એ છે. વખતે તેને એકેન્દ્રિયમાં પણ જવું પડે. સમજુ માણસ પણ સમજ્યા વિના ધર્મકે કિયા કર્યા કરે તેનો અર્થ એ છે કે તેને ધર્મનો ખપ જ નથી. શાસ્ત્ર તે કહ્યું છે કે- તે સમજવાની શક્તિ છતાં સમજણ મેળવ્યા વિનાનો કરેલો ધર્મ. નામે ધર્મ છે. તમે (2) આ પેઢી પર ને બેસાડે? સમજુને કે મૂરખને? સગો કિકર મૂરખ હોય તે મોટા છે છે પગાર આપી બીજા સમજુને પણ બેસાડેને?