________________
ર લ મખણી તેમજ અ.સૌ. સવિતાબેન જેસિંગલા મેપાણીના જીવિત મહોત્સવ સ્વરૂપ ૨ છે ત્રિદિવસીય મહોત્સવ સુંદર રીતે ઉજવાય. ફા.સુ. ૮ના વ્યાખ્યાન બાઢ મેપાણી પરિવાર છે તેમજ તે તેના સ્વજનો તરફથી રૂા. ૧૦નું અને બીજા દિવસે રૂા. ૫)નું સંઘપૂજન રાખવામાં આ આવેલા. કા.સુ. ૧૦ના તેમના પરિવાર તરફથી તેમજ સ્વજનમાં દીક્ષા ગ્રહણ કરતા ૧૦-૧૦ હું મુમુક્ષુઓનો વર્ષીદાનને ભવ્ય વરઘોડે તેમના નિવાસસ્થાન પ્રાર્થના સમાજથી પૂજે છે છે ની નિશ્રામાં કાઢવામાં આવેલ. એ પ્રસંગે પૂજે તેમના નિવાસસ્થાન પધાર્યા હતા છે અને માંગલિક ફરમાવ્યું હતું. બપોરે હાલાબાગ વ્યાખ્યાન હલામાં શાંતિસ્નાત્ર ભણાછે વાયેલ. જેમાં સુ. કુમારપાળભાઈએ વિધિવિધાન કરાવ્યા હતા. આ પ્રસંગે મેપાણી
પરિવારે માતાના સુકૃતની અનુમેહનાર્થે “સન્માર્ગ” ના એક અંકને પ્રકાશિત કરવાનો જ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
ચાર અને દસ મુમુક્ષુઓનો વરઘેડો-નવા ડીસા ખાતે દીક્ષા ગ્રહણ કરનાર, હર ભેમાણી રિવારના મુમુક્ષુઓ તેમજ અન્ય મુમુક્ષુઓના વષવાનનો વરઘોડો તેમના .. છે સ્વજન-પ રેવાર તરફથી યોજવામાં આવેલ. જે વિવિધ માર્ગો પર ફરી લાહાબાગ ન પર ઉતરેલા. પૂજ્યશ્રીએ પ્રાસંગિક પ્રવચાદિ કરેા. ફા. સુ. પ્ર. ૧૦ના જેસિંગાતા ચોથાલાલા ઇ મેપાણી પ.રેવારે પોતાના સ્વજન પરિવારમાંથી દીક્ષા ગ્રહણ કરતા ૧૦ દીક્ષાર્થીઓને ૨ વરઘેડો જયેની નિશ્રામાં આર્યો હતો. જે અત્યંત પ્રભાવનાપૂર્વક વિવિધ માર્ગો છે 9 પર ફરી પાબાગ ઉતર્યો હતો.
અમદાવાદ-ખેતરપાળની પિળ જેન મંઢિરે પૂ. આ. શ્રી વિ. મહાય સૂ. મ. ૪ આદિની નિશ્રામાં શાહ કલ્યાણભાઈ સેમચંદ તરફથી તેમના ધર્મપત્ની જયાબેનના 2 મેં સંસારીભાઈ પૂ. મુ. શ્રી પ્રશાંતઝર્શન વિ. મ.ના સંયમના ૨૫ વર્ષે અને જ્યાબેનના છે છે સંસારી મા પૂ સા.શ્રી અરૂણ શ્રીજી મ.ના ૬૩ વર્ષના સંયમની અનુમાઢનાર્થે વૈ. વક ક ૧૦ પૂ.શ્રીનું સામૈયું ચૈત્યપરિપાટી તથા ૯ વાગ્યે શાંતિસ્નાત્ર રાખવામાં આવેલ.
ભે તીર્થમાં દવ જારોપણ: પ. પૂ. મેવાડદેશોદ્ધારક આ. દેવ શ્રીમદ્દ વિ. જિતેન્દ્ર સ. મ.ની શિષ્ય પ્રશિષ્યરત્ન પ. પૂ. તપસ્વી આ દેવ શ્રીમદ્ વિ. કમલરત્ન છે
સૂ. મ. સા. આદિ બાલમુનિ રત્નશરતન વિ. મ. આગ્રહભરી વિનતિથી ભેવતીર્થમાં છે 8 શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રથમ વર્ષગાંઠ પર પધારેલ ભવ્ય સામૈયું થયું. સામૈયા જ થતાં જ સવારે ૧૦-૦૦ વાગે ધ્વજા ચઢાવેલ. પછી પ્રવચન થયેલ તથા ગુરૂપૂજનની છે એ બોલી બ૯ી શાહ ચંપાલાલજી સિરોહીયા (પાસાલિયાવાલા) પૂ. પુર્યોદય વિ. મ.ના છે જ સંસારી ભત્રીજે નવાંગી ગુરૂપૂજન કરેલ. વર્ષગાંઠને બધો ખર્ચ પણ આપના તરફથી રિ ( હતા. પૂશ્રી અત્રેથી વિહાર કરી બાલમુનિના પિતાશ્રીના આગ્રહભરી એમની જન્મભૂમિ છે છે પાડીવ થઈ વૈશાખ વદ ૧૧ કિ. ૨૨-૫-૯૮ ને ઢાંતરાઈ દીક્ષા પ્રસંગે ભવ્ય પ્રવેશ ૪ જ કરશે. જેઠ સુઢ ૯ કિ. ૪-૬-૯૮ ને ભવ્ય દીક્ષા થશે.