________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી. એન. ૮૪
છે પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
MULINRIKT
-
. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ધિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાભાઈ
* જે જીવ પાપ ન કરે તે તે સારી છે. જ પણ જે જીવ પાપ કરતો પણ હોય છે છતાં પણ તેનું પાપ જે તેને ખટક્યા કરતું હોય તે તેને ય નંબર રાખવે છે. પછી તે ભગવાન પાસે જઈને તે રોતી કે હે પ્રભુ! હું પાપી , તારી છે પાસે આવવા ય લાયક નથી, પણ આપ તે “પતિત પાવન છે માટે હું આપની પાસે આવ્યો છું. આપના દર્શનથી મારી સુખની લાલચ નાશ પામે. ખોટા છે લભ ઘટી જાય. બેટી લાલસાએ મરી જાય. મારી બુદ્ધિ નાશ પામે તે માટે છે હું આપની પાસે આવ્યો છું.” આવી વૃત્તિવાળા ઓને પણ આ ? દુષ્કાળ
પડે છે. # આજે મોટે ભાગ પરલોકને માનતે. માટે તેને મરવાને ભય છે. જીવવાને લોભ છે જ છે, સુખનો પૈસાનો તે અતિલોભ છે. તેને જ કારણે તેને એક પાપ, પાપ નથી ,
લાગતું, પાપના ફળની માન્યતાને અભાવ છે, મારું પાપ કઈ છે જાણે તો છે વધે આવવાને નથી, પણ કઢીચ કેઈ મારૂં પાપ જાણે તો તેનુ મેં બંઘ 8 કરી ઈ - આવી દુષ્ટ માન્યતાઓને કારણે જ અમારી વાત તમા હૈયામાં છે
પેસતી નથી. છેઅમારે જીવતે છતે શાસનની વિરાધના થતી હોય તો તે અટકાવવા સમજાવવા છે
માટે પુરુષાર્થ ન કરીએ તે અમે પણ પાપના ભાગી બનીએ. દિ ક અમારું કામ તો તમને બધાને ધર્મમાં જોડવાનું છે, “મોક્ષમાં જોડવાનું છે, હું
સંસારમાં જોડવાનું નથી. તમે બધા સંસારના કામ કરો તેમાં અમારી સંમતિ છે હેય નહિ. તમને બધાને સંસારમાં સુખી જોઈને અમે આનંd પામીએ તો આ
અમારા હાથમાં એ શોભે નહિ. + સારું જીવન જીવવું એટલે એકપણ પાપ ન કરવું પડે તેવું જીવન જીવવુ!
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું