________________
છે
- જે
.. વિજયસૂરીજી મહારાજની - - ૪ : URCW 2006 OUROT V BRION P31101 Yuleg my
-તંત્રી
'
છે
SOL Algo ho
| લોકદ ઘજી જુc:
૮+લઇ) હેન્દ્રકુમાર જજસુજલાલ
(૨૪ ) '' સંજચંદ્ર કીરચંદ શેઠ
(કat) cજદ જદજી ૯
(જજ8)
•
1.
NNNN "ઝાઝા વિરx1 . મા
૬ વર્ષ : ૧૦] ૨૦૫૩ ફાગણ સુદ-૬ મંગળવાર તા. ૩-૩-૯૮ [અંક: ૨૭. હું તો તીર્થને સાચે લાભ :
- -પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૬, મહા સુદ-૧૧ સોમવાર તા. પ-૨–૯૦ મહારાષ્ટ્ર ભુવન, પાલીતાણા
શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈ પણ લખાયું જ તો ત્રિવિધે સમાપના. ( પ્રકરણ ૨૨ મું ચાલું) .. અવ૨ )
આજે, આ પાલીતાણા એક નાનું ગામ હોવા છતાં ય મોટા શહેર કરતાં મેટું ? જ થયું છે તે કેને પ્રતાપ છે? શ્રી સિદ્ધગિરિજીને. આનો–આ તીર્થને મહિમા શાસ્ત્રીમાં છે ઘણે વર્ણવે છે. આના કાંકરે કાંકરે અનંતા આત્માએ મોક્ષે ગયા છે. આપણે બધા જ છે જ મોક્ષે જવા અહીં આવીએ છીએ. મોક્ષે જવા યાત્રા કરવા આવે તે આશાતના કરે ? છે. પણ આજે અજ્ઞાન એવું વ્યાખ્યું છે કે–અંધારે અંધારે તીર્થ ઉપર ચઢે છે અને હું - ઉતરે છે. ઉપર જઈને પણ કહીં વગેરે ખાય તે તે મહા અજ્ઞાન છે. સંઘ કાળજી છે
નહિ રાખે, તીર્થને માનનારા કાળજી નહિ રાખે તો ઘણું નુકશાન થશે. આ સંસારથી તારે તે તીર્થ, તે તીર્થની ભકિત કરનારા સાવધ નહિ બને તે
તે તેની આશાતના કરીને દુર્ગતિમાં જશે. અને સમજાર છો પણ આશાતના ક કરનારને સાચું નહિ સમજાવે તે તે ય પાપના ભાગીઢાર થશે અને તેને ય દુર્ગતિમાં ૨ જવું પડશે. -
તમે બધા ભાગ્યશાંલિએ અહીં આવ્યા છે. ત્યાં હસ્તગિરિજી જાવ અને તેમને– જ કાંતિલાલને સમજો અને પછી પૂછો કે--હસ્તગિરિજીને રોડ યાત્રિકે માટે પણ બંધ ,