SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ છે - જે .. વિજયસૂરીજી મહારાજની - - ૪ : URCW 2006 OUROT V BRION P31101 Yuleg my -તંત્રી ' છે SOL Algo ho | લોકદ ઘજી જુc: ૮+લઇ) હેન્દ્રકુમાર જજસુજલાલ (૨૪ ) '' સંજચંદ્ર કીરચંદ શેઠ (કat) cજદ જદજી ૯ (જજ8) • 1. NNNN "ઝાઝા વિરx1 . મા ૬ વર્ષ : ૧૦] ૨૦૫૩ ફાગણ સુદ-૬ મંગળવાર તા. ૩-૩-૯૮ [અંક: ૨૭. હું તો તીર્થને સાચે લાભ : - -પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૬, મહા સુદ-૧૧ સોમવાર તા. પ-૨–૯૦ મહારાષ્ટ્ર ભુવન, પાલીતાણા શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈ પણ લખાયું જ તો ત્રિવિધે સમાપના. ( પ્રકરણ ૨૨ મું ચાલું) .. અવ૨ ) આજે, આ પાલીતાણા એક નાનું ગામ હોવા છતાં ય મોટા શહેર કરતાં મેટું ? જ થયું છે તે કેને પ્રતાપ છે? શ્રી સિદ્ધગિરિજીને. આનો–આ તીર્થને મહિમા શાસ્ત્રીમાં છે ઘણે વર્ણવે છે. આના કાંકરે કાંકરે અનંતા આત્માએ મોક્ષે ગયા છે. આપણે બધા જ છે જ મોક્ષે જવા અહીં આવીએ છીએ. મોક્ષે જવા યાત્રા કરવા આવે તે આશાતના કરે ? છે. પણ આજે અજ્ઞાન એવું વ્યાખ્યું છે કે–અંધારે અંધારે તીર્થ ઉપર ચઢે છે અને હું - ઉતરે છે. ઉપર જઈને પણ કહીં વગેરે ખાય તે તે મહા અજ્ઞાન છે. સંઘ કાળજી છે નહિ રાખે, તીર્થને માનનારા કાળજી નહિ રાખે તો ઘણું નુકશાન થશે. આ સંસારથી તારે તે તીર્થ, તે તીર્થની ભકિત કરનારા સાવધ નહિ બને તે તે તેની આશાતના કરીને દુર્ગતિમાં જશે. અને સમજાર છો પણ આશાતના ક કરનારને સાચું નહિ સમજાવે તે તે ય પાપના ભાગીઢાર થશે અને તેને ય દુર્ગતિમાં ૨ જવું પડશે. - તમે બધા ભાગ્યશાંલિએ અહીં આવ્યા છે. ત્યાં હસ્તગિરિજી જાવ અને તેમને– જ કાંતિલાલને સમજો અને પછી પૂછો કે--હસ્તગિરિજીને રોડ યાત્રિકે માટે પણ બંધ ,
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy