________________
. : : શ્રી જૈન શાસન (અઠવાડિક) જ દિ કરવા માગે છે કે નહિ ? જે તે કહે કે નથી માગતે તે પછી મારી પાસે આવે છે જે છે ઉપાય બતાવીશ. તેમને કહીને આવજે કે તમે નહિ માને તે પૂ. આચાર્ય મહારાજશ્રી પર જ કહેશે તે દિવસથી સત્યાગ્રહ કરીશું. એક વાહનને ઉપર નહિ જવા દઈએ. પછી કહેતા , જ નહિ કે–આ લોકો તેફાન કરે છે. તેફાન નથી કરવું પણ તીર્થને આશાતનાથી ૨ છે બચાવવું છે. સંઘને પણ બચાવે છે.
- પ્રઢ : પાલીતાણાથી યાત્રા કરી આવેલા હોય. થાકેલા હોય તે ચઢીને ઉપર છે કેટલા ચઢ? બસમાં–વાહનમાં જવાનું હોય તે હજારો ઉપર જઈ શકે. 4. રસ્તો બંધ છે કરે તે એકા–બે જ ઉપર ચઢીને જાય.
ઉ૦ : શાત્રે કહ્યું છે કે-રેક ધર્માનુષ્ઠાન વિધિપૂર્વક જ કરાય. જે લોકોની જ છે ઉપર ચઢીને યાત્રા કરવાની શક્તિ ન હોય, ઉપર જઈ શકે તેવા ન હોય તે નીચે છે આ બેઠે હાથ જોડે તો છે તેને લાભ થાય. બહુ બહુ તે ડેલીમાં ઉપર જાવ. પણ જે
વાહનમાં, જ જાય અને જવા આગ્રહ રાખે તે મહાપાપના ભાગી બને છે. - કાંતિભાઈ કહે કે હું તેમાં ફેરફાર કરવા માગતા નથી તે તમને બધું જ કહીશ છે મારી મહેનત ચાલું છે. પાંચ મજબુત માણસની કમિટિ નીમી બધું જ કરીશું પણ છે ફજેતી નથી કરવી હોહા નથી મચાવવી. છે કે એકવાર તમે બધા શ્રી હસ્તગિરિજી જઈ આવે, તે શું કહે છે તે જાણું આવે. હું
સમજાવવા છતાંય નહિ સમજે તે હું જ કહીશ કે-આ હરામખેર માણસ છે. તેને છે છે સમજાવવા છતાં ય સમજતો નથી, તે પ્રયત્ન કરી તેને આઘે જ કરીશું.
આ આશા પાલન ક્યારે આવે? જે પોતે વિધિ મુજબ જ કરે અવિધિ કરે નહિ, હિ હું જે કઈ અવિધિ કરતા હોય તેને ય સમજાવીને બચાવે તેને ધર્મ કરનાર કહ્યો છે. છે તે જીવ મોક્ષને પામે. મરજી મુજબ ધર્મ કરનારા મુક્તિ માં નથી ગયા. તેવા જેવો છે છે અનત વાર ધર્મ કરવા છતાં ય ધર્મ નથી પામ્યા. અભવ્ય છે, દુવ્ય જીવો અને
ભારે ભવ્ય જીવો ધર્મ કરવા છતાંય ધર્મ પામતા નથી. લઘુકમ હો જ ધર્મ છે પામે છે.
એ લેવા માત્રથી સાધુપણું આવે નહિં. સાધુપણું તે પામવું હોય તો આવે. જ છે જેમ અમારે તમને ઓળખવાના છે તેમ તમારે પણ અમને ઓળખીને માનવાના છે. જે કરી આગળ તેવા શ્રાવકો હતા. એક શ્રાવકે એક સાધુને વંઠન કર્યું તે સાધુએ પૂછયું કે– ૬ છે “તારો ધંધે કેમ ચાલે છે?’ તે તે શ્રાવક એકત્રમ ઊઠીને ચાલવા લાગ્યું. તેથી સાધુએ છે પૂછ્યું કે–આમ કેમ કરે છે? તે શ્રાવક કહે કે-“તમે મારે ભગવાનના સાધુ નથી