________________
$ મહાભારતનાં પ્રસંગો છે ?
છે
[ પ્રકરણ-૨૩].
-શ્રી રાજુભાઇ પંડિત
(૨૩) દેહીલા સંજમવતભાર. - જે દિવસે દમયંતીને બેટો સ્વયંવર યોજાયો હતો તે જ સવારે છે છે દમયંતીએ એક સ્વપ્ન જોયું હતું–તે પિતાને જણાવતા કહ્યું કે-
સુખેથી સૂતેલી મેં નિવ્રુતિદેવીને જોઇ. અને તેના વડે કેલાનું પણ આકાશમાં લવાયેલું ઉદ્યાન જોયું. તે દેવીના કહેવાથી હું પત્ર- ૨
પુષ્પ અને ફુલવાળા આમ્રવૃક્ષ ઉપર ચડી. અને તેણે મને વિકસેલું કમળ છે એ આપ્યું. હું વૃક્ષ ઉપર ચડી ત્યારે ત્યાં પહેલેથી બેઠેલું એક પક્ષી હતુ તે
જલ્દી પ્રવી ઉપર પડી ગયું.” આ સ્વપ્નના ફળાદેશમાં પિતા ભીમરથી © રાજાએ દમયંતીને કહ્યું-વસે ! અતિ સુંદર સ્વપ્ન છે, આ નિતિદેવીને જોઇ રે છે તે તારી ઉત્કૃષ્ટ પુન્યરાશિ સમજ. આકાશમાં કેશલા ઉદ્યાન જોયું તેથી જ
કેશલાનું તને મળનારૂ એશ્વર જાણુ. આમ્રવૃક્ષ ઉપર ચડી તેથી તેને પતિ છે છે સાથે મિલન થશે. ત્યાં પહેલા ચડેલું પક્ષી પડયું તે રાજ્ય ઉપરથી હવે ? ી કુબેરનું પતન માની લે.” અને સવારના સમયનું આ સ્વપ્ન આજે જ તારો છેનળ સાથે મેળાપ થશે.”
આખરે દમયંતીને નળમેળાપ થયો. હવે સૈન્ય સજજ બનીને અયોધ્યાકેશલાનગરી તરફ નળરાજા આવી પહોંચ્યા. સંગ્રામથી ફફડી ગયેલ છે @ કુબર ગભરાઇ ઉઠર્યો. આથી નળરાજાએ ફરીવાર કુબેરને સેગઠાબાજી રમવા જ છે માટે જ આમંત્રણ આપ્યું. પુન્ય નળરાજાના પક્ષમાં હતું માટે બાજી નલજ રાજા જીતી ગયા. આખુ ભરતાર્થ ૫ છું સોગઠાબાજીથી હસ્તગત કરી લીધું. આ જ હવે કુબને એક ક્ષણ પણ અહી ઉભા રહેવાનો અધિકાર ન હતો. પહેચે છે ૨ કપડે ચાલ્યા જવાને વારે આવ્યો ત્યારે નળરાજે કુબેર જેવા દુષ્ટ સામે એ દુષ્ટતા ન આચરતા પૂવની જેમ જ કુબેરને યુવરાજ પદે સ્થાપિત કર્યો.. ના ભરતા નરેશ નલરાજાએ હજારો વર્ષો સુધી પૃથ્વિ ઉપર શાસન કર્યું છે
હવે સમય થયે જાણીને દેવ બનેલા પિતા વિષયાણવમાં ડુબી ગયેલા જ છે છે ચર જેવા નલને પ્રતિબોધ પમાડવા આવ્યા. દેવે કહ્યું–‘વિષય વાસનાના તસ્કરથી ભવ અરણ્યમાં લુંટાઈ રહેલા પિતાના વિવેક ધનની રક્ષા નહિ કરતે