________________
૨ ૭૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ છે તું પુરૂષ શી રીતે ગણાય ?' તને પહેલા પ્રત્રજ્યા લેવાનો સમય જણું૨ વવાને કેલી દીધું હતું, આજે સમય છે, વત્સ! આયુષ્યવૃક્ષના ફળ રૂપ છે
હવે પ્રવજ્યા ગ્રહણ કરો વત્સ!” આટલું કહીને દેવ અંતર્ધાન થયા. અને આ જ તે જ સમયે ત્યાં જિનસેન નામના અવધિજ્ઞાની સૂરીશ્વર પધાર્યા.
નલ-દમયંતીએ તેમની પાસે દેશના સાંભળીને પોતાના પૂર્વ ભવ પૂછતાં ત્ર સુરીશ્વરે કહ્યું કે-પૂર્વજન્મમાં મુનિવરને ક્ષીર-દૂધના દાનથી તે રાજ્ય પ્રાપ્ત જ કર્યું. અને ક્રોધથી એક મુનિવરને બાર ઘડી સુધી તે ધારી રાખ્યા હતા એ છે તેથી તમારે બાર વર્ષનો વિયોગ થયો.
આ રીતે પૂર્વભવ સાંભળી પુષ્કલ નામના પોતાના પુત્રને રાજ્ય ઉપર ૨ સ્થાપન કરીને પ્રવજ્યા ગ્રહણ કરીને બંને દંપતિએ લાંબા સમય સુધી જ સારી રીતે પાળી. છે પણ. એક વખત નલને દમયંની સાથેના પૂર્વ ને ભેગના દિવસે આ સાંભરી આવ્યા. ભેગની લાલસાથી નળે ભોગ માટે દીક્ષિત થઈ ગયેલી દમ-
યંતી તરફ મન કર્યું. આચાર્ય ભગવંતને આ માનસિક પતનની જાણ થતાં તે છે આચાર્ય ભગવંતે નલમુનિને સમુદાય બહાર કર્યા પણ પિતાદેવે આવીને છે નલમુનિવરને દમયંતી તરફ ભંગ માટે મનન કરવા સમજાવ્યા. છે પણ... હવે વાસના ઘેર્યા મનથી નલમુનિવરને વ્રતનું પાલન દુર
બન્યું. આખરે નલમુનિવરે અનશન સ્વીકાર્યું. હું આ બાજુ દમયંતીને પણ દીક્ષા પછી નલ તરફને અનુરાગ રંજાડવા ય લાગ્યો. નલ તરફની અનુરાગની હેરાનગતિએ આખરે આ દમ છે આ યંતી પણ વ્રતનું પાલન કરવા લાચાર બની. છેવટે આર્યા દમયંતીએ પણ છે તે જ કર્યું જે નલમુનિવરે કર્યું. આર્યા દમયંતીએ અનશને સ્વીકાર્યું.
| મુનિવર નલ અને આર્યા દમદંતી બને અનશન મરણથી દેવલોકમાં જ ૬ગયા મુનિવર નલ મૃત્યુ પામીને તે વસુદેવ! હું તમારી સામે કુબેર થયેલો છે ર ઉભે છું. અને આર્ય દમયંતી મારી પ્રિયા દેવાંગના બની. દેવલોકમાંથી છે
અવીને મારી પ્રિયા દમયંતી અત્યારે કનકવતી બની છે. જેની સાથે છે કે વસુદેવ! તારે વિવાહ થયા છે. પૂર્વ જનમના પત્નીગ્નેહથી અત્ય ન અનુરાગી રિ
બનેલો કાવતીના સ્વયંવર અવસરને જોવા આવ્યો છું.