SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ - - - છે. વર્ષ ૧૦ અંક ૨૮–૨૯ તા. ૧૭–૩–૯૮ : : ૭૩૫ હે દશાહ ! વસુદેવ! “આ કનકાવતી આ જ ભાવમાં કર્મોનું ઉમૂલન ક કરીને નિર્વાણ પામશે.” ઇન્દ્ર મહારાજા સાથે વંદનાર્થે ગયેલા મને મહાવિદે૬ હિમાં શ્રી વિમલનાથ ભગવંત વડે કહેવાયેલું હતુ. ૨. આ રીતે કનકવતીને પૂર્વભવને નલ-દમયંતીનો સંબંધ કહીને કુબેર છે સ્વર્ગમાં ગયા. એ હસ્તિનાપુરના સમ્રાટ સમુદ્રવિજયે દશાઈ વસુદેવના પુનર્મિલન પૂર્વે સેંકડો વર્ષો સુધી પૃથ્વી ઉપર ફરતા ફરતાં જે કાંઇ આશ્ચર્યો જોયા હતા તે બધાની સાથે આ નળ-દમયંતીને વૃત્તાંત પણ કહ્યું. વસુદેવ સાથે રાજા સમુદ્રવિજયને સુખકાળ વીતી રહ્યો છે. (ઉમશઃ) છે * દશ પ્રકારનો ધર્મ 2 – શ્રી રતિલાલ ડી. ગુઢકા-લંડન મનુષ્યભવમાં છેલી દુલભતા દશ –સમજવા જણવા જેવી છે. આ ન ૧ ક્ષમા, ૨ માર્દવ, ૩ આજેવ, ૪ યુક્તિ, ૫ તપ, ૬ દયા, ૭ સત્ય, ૮ શૌચ ૯ બ્રા, ૧૦ અ કચય. ક્ષમા એટલે કોધને અભાવ, ૨ માર્દવ એટલે માન અભિમાનનો છે આ ત્યાગવજન, આર્જવ એટલે સરળભાવ, મુક્તિ એટલે બે ય પ્રકારની નિર્ચથતા જ છે નિર્લોભતા તપ-એટલે ઇરછાને નિરોધ-છાને શમાવવી ત્યાગભાવ તપવું તે આ ૨ તપ. દયા એટલે જીવેનું પાલન. ૭ સત્ય એટલે ષ) પાપ રહિત વાકય ઉચ્ચાર, ૮ શોચ એટલે નિમળ ચિત્તના ઉંચા વિચારે છવનમાં અપનાવવા જ તે. અબ્રહ્મ એટલે અતારે પ્રકારના મૈથુનનું વિસર્જન મૂળથી ત્યાગ તિલાંજલી આ અકિંચન્ટ એટલે કોઈપણ વસ્તુથી મારે કાર્ય નથી એવી પ્રકારની નિસ્પૃહતા ધમને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે. કલ્પવૃક્ષ ઇચ્છિત વસ્તુને ૨ જ આપે પણ આ લોક આ ભવ પૂરતુ-જ્યારે ધર્મ કલ્પવૃક્ષ આ ભવ અને એ છે પરભવમાં ઇચ્છીત સુખને મોક્ષને મેળવી અપાવે છે. મેક્ષ નગરમાં પહોંચાડે છે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy