________________
છે ૨૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક છે અનેક નવા પત્ર પ્રગટ થતાં અને મુખ્યતયા સંઘમાં સમાચાર અને પ્રચાર છે જ માટેની લાગણી પ્રગટ થતી જાય છે. જેથી શાસનના પ્રશ્નોમાં લક્ષ ઘટતુ જાય છે. છે તેથી તે માટે ઝંખના ઓછી રહે તેમ બને અને પિતાનું મહત્વ રહે કે ધાર્યું કરે છે તેવી વૃત્તિ પણ સહકાર આપવામાં ઉપેક્ષા કરાવે છે. છે સહકારની અપેક્ષા એક બાજુ રાખીએ તે પણ લેખ વિ. સાહિ માં પણ છે આ ઉપેક્ષા થાય તેમ બને છે. પ. પૂ. આ. ભ. શ્રી વિજય વિબુધપ્રભસૂરીશ્વરજી મ.નો પર છે સ્મૃતિ વિશેષાંક પ્રગટ થયે તેમાં સાહિત્ય તે વિપુલ પ્રમાણમાં આવ્યુ નમુનેદ્રાર રે કળાર ગ્રંથ બન્યો પરંતુ આવા પૂજ્ય મહાપુરૂષ પ્રત્યેની સદ્દભાવના લેખેની કે છે શુભેચ્છાઓની જ્યાં જ્યાં અપેક્ષા હતી ત્યાં ત્યાં સેંકડો પડ્યો જવા છતાં તે અપેક્ષા આ અધુરી રહી. તે અમારી સદ્દભાગ્યની ખામી ગણાય.
આ વિશેષાંક માટે લેખ મોકલનાર પૂ. આચાર્યદેવે આદિને ખૂ. આભાર . હું માનીએ છીએ અને સહકાર માટે પ્રેરણા કરવા માટે પૂ. આ. ભ. શ્રી વિન્ય પ્રભાકર રે
સૂરીશ્વરજી મ. તથા પૂ. સા. શ્રી કેવલ્ય રત્નાશ્રીજી મ. પૂ. સા. શ્રી પુષપ્રભાશ્રીજી જા આ મ. પૂ. સા. શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મ. પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ. શ્રી મેતીચંa ૬ એસ. શાહ (લંડન) શ્રી લક્ષમીબેન હશરાજ પિપટ (પાલીતાણા) આભાર માનીએ છીએ. હું હું વિશેષાંકનું કાર્ય કાળજીથી કરવા માટે પ્રેસ માલિક શ્રી સુરેશભાઈને પણ
આભાર માનીએ છીએ.
તા. ૧૫-૧૦-૯૭ જામનગર
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટીઓ તથા તંત્રી