________________
: શ્રી જૈન શાસન |અઠવાડિક]
(શાşાં) ભાવિના આ કાળમાં થનારા વાસુદેવનું ધનુષ્ય થશે.’આવું પધેલા જ્ઞાની ભગવ તાએ કહેલુ છે.
૮૦૨ :
(૪) ચાણુર નામના તારા પ્રચંડ પરાક્રમી મલુને હણનારા તારા હું યારો હશે. (૫) તારા જે પદ્માત્તાર અને ચંપક નામના એ માંગો છે. તેના પ્રાણ નાશ કરનારો તારો માંહાર કરનાર થશે.
(૬) અને કાલિન્દી=યમુના નદીમાં રહેનારા મહા ભયંકર કાળી નાગનું ક્રમન કરનારો તારી પ્રાણાંત હશે.'
આ રીતે નૈમિત્તિકે હ્યું: પછી તેનુ... વિસર્જન કરીને તરત જ ખેલાવીને વૃષભ અને અશ્વને હૃષ્ટ-પુષ્ટ કરીને યમુનાની વનરાજીમાં ફરવા મૂકી દેવાની તથા ચાણુર અને મુષ્ઠિ નામના બંને પ્રચંડકાય વધારે હ્રષ્ટ-પુષ્ટ કરવાના આદેશ આપ્યા.
મત્રીઓને સ્વચ્છ રીતે માને હેજી
આ બાજુ કસના આદેશથી સ્વચ્છ ંદ રીતે ફરવા છૂટા મૂકાયેલા અરિષ્ટ વૃષભ અને કેશિ અશ્વ અને ફરતાં ફરતાં ગેકુલ તરફ આવી ચડયા. અને ગાકુલમાં ગાંડાતુર બનેલા તે બંને ગાવાળાનું ઉપમન્ન ન કરવા લાગ્યા. ગેાકુળ આખુ ખેઢાન- મેદાન થવા લાગતા ગાવાળામાં હાહાકાર મચી ગ।.
નંઢને કૃષ્ણની ચિંતા થવા લાગી. અને તે ગેકુળમાં ક્યાંય જોવા ન મળ્યા. કૃષ્ણ તે બહાર ઉપવનમાં ગેાવાળે અને ગેાપીએ સાથે આનંદ કિલ્લેાલ કરી રહ્યા હતા. ગેાકુળમાં થયેલી નાસ ભાગની ખખર ગાવાળાએ કૃષ્ણને આપતા જ કૃષ્ણે તરત ગેાકુલ તરફ દોડયા. અને અરિષ્ટ વૃષભને યુદ્ધ માટે લલકાર્યાં. પંદર જ વર્ષની કૃષ્ણને આ ક્રુષ્ટ પુષ્ટ તગડા વૃષભ હણી તે નહિ નાંખે ને આ ચિંતાથી બધાના જીવ તાળવે ચાંટી ગયા.
નાના
એ ચ શી'ગડાને ઉછાળતા પૃથ્વીને ધમધમાવતા વૃષભ તીવ્ર વેગથી કૃષ્ણ તરફ દોડયા. અને એ ય શી‘ગડામાં ભરાવીને કૃષ્ણને ઉઠાળી મૂકવા જતા હતા ત્યાં જ કૃષ્ણે તેના બંને શિગડા પક્ડી લઇને તેની ગરદનને મરડી નાંખી. આંખના પલકારામાં વૃષભ હતા ન હતા થઈ ગયા.
આ રીતે વૃષભને હણી નાંખીને કૃષ્ણ હાંફી રહ્યા હતા ત્યાં ગેાપીએ તેને ઘેરી લીધેા. અને શરીર ઉપર વાહન કરવા લાગી, બરાબર એ જ સચ્ચે લાકાને