________________
વર્ષ -૧૦ અંક-૩૨-૩૩ તા. ૧૪–૪–૯૮ :
: ૮-૩ આડેધડ રીતે ઉછાળીને જમીનને ખોદી નાંખતો કેશી અશ્વ માર–માર કરે તો આવી જ જ રહેલે કૃષ્ણ જે.
કૃષ્ણ અને કહ્યું–‘અરે દુવિનીત ! લગામ વગરના તું મને ઓળખતે નથી? ર અનાથ જેવું સમજીને મારા આ ગોકુળને ઉજજડ કેમ બનાવવા માંડ્યું છે ?' આ રીતે $ છે કૃષ્ણના વચનાથી પૂર વડે પૃથ્વીને ખણ નાંખતે અને ઢાંત વડે તેને પિસતે જ છે ક્રોધાયમાન થયેલો તે હૃષ્ટ-પુષ્ટ ઘોડે સીધે જ કૃષ્ણ તરફ દો.
દેડત આવી રહેલા તે અશ્વના મોઢામાં યમદંડ જેવા કૂપર=(હળીને નાંખીને જ છે શ્રીણે તેને જીર્ણ વસ્ત્રની જેમ ઘડીના છઠ્ઠા ભાગમાં જીવતેને જીવતે રમતમાં જ આ ચીરી નાંખે
અને ગેકુળના વૃદ્ધોએ શ્રીકૃષ્ણના ઓવારણા લીધા. તથા તરૂણીએ શ્રીકૃષ્ણને છે ૪ વળગી પડી.
આ બાજુ મથુરામાં ગુપ્તચરોએ સમાચાર આપ્યા કે-નંદના નંદને વૃષભ તથા જ અવને હણી નાંખ્યા છે. અને પિતાના પ્રાણના દુશ્મનને નંદ ગેકુલમાં આનંદ માણતો છે. સાંભળીને કંગ ધ્રુજી ઉઠયો.
| ( ક્રમશ:)
1 જ્ઞાન ગુણ ગંગા :
-પ્રજ્ઞાંગ છે. ચાર પ્રકારના મેઘો :
ચતાર મેહા પન્ના તે જહા-પુફખલસંવટએણું નામ એગે ૧, પજજુને નામ 9 એગે ૨, જીમ એ નામે એગે ૩, જિલ્લે નામે એગે છે, પુખલવટએણે મહામહેણું છે એગણું વાસે સવાસસહસ્સાઈ ભાઈ ૧, પજજુનેણું મહામહેણું ગણું વાસણું
સવાસસયાઈ ભાઈ ૨, જીમૂએણે મહામહેણું એણું વાસેણે સવાસાઈ ભાઈ ૩, જિહ્વણું મેહેણું બહુહિં વાસેહિ એગ વાસં ભાઇ, ને ભાઈ વા ૪
ચાર પ્રકારના મેઘ-વરસાઠ કહેલા છે. ૧-પુષ્કરાવ નામને, ૨-પ્રદ્યુમ્ન નામનો છે છે ૩-જીમૂત ના ને, ૪-જિહ્મ નામનો, તેમાં પુષ્પરાવર્ત નામનો મેઘ એક જ વર્ષો વડે 8 છે. ઢસ હજાર વર્ગોનું કામ કરે છે, પ્રદ્યુમ્ન નામને મેઘ એક વર્ષ વડે એક હજાર વર્ષાનું જ કે કામ કરે છે જીમૂત નામને મેઘ એક વર્ષ વડે દશ વર્ષાનું કામ કરે છે જ્યારે જિહ્મ જ નામને મેઘ ઘણી વર્ષા વડે એક વર્ષાનું કામ કરે કે ન પણ કરે.