________________
. મહાભારતનાં પ્રસંગો હ
[ પ્રકરણ-૨૫]
-શ્રી રાજુભાઇ પઢિત
(૨૫) તે તારા હત્યારા થશે, 'સ !
તારા પ્રાણુના સંહાર કરનારો દેવકીના સાતમા પુત્ર જીવતા છે, રાજન્ !’ દેવકીના સાતમા પુત્ર તરીકે એક પુત્રીને જોઇને હા. હા. હા. આ અબળા છેકરી શી રીતે મારૂ માત બનશે ? આમ સમજીને તે પુત્રીનું નાક છેદી નાંખીને કંસે દેવકીને તે પુત્રી પાછા સેાંપી દીધી હતી.
આ અવસરને ૫૪૨ વર્ષના વ્હાણા વાઇ ગયા હતા.
નંઢ ગેકુલમાં શ્રીકૃષ્ણ ચુવાવસ્થાના ઉંબરે આવી ઉભા હતા.
બન્યું એવુ કે–એક વખત કંસને દેવકીના ઘરે તેની શું હાલત છે તે જોવા ગયા હતા. અને ત્યાં પેલી નાક છેઢાવેલી બાળાને રમી રહેલી જોઇને કાને પેાતાનું મૃત્યુ પાછુ યાદ આવી જતાં અંદરથી ઘણા ભયભીત બની ગયા. અને પેાતાના જ ભાઈ મુનિવર અતિમુક્તની વાણી પણ યાદ આવી કે દેવકીને સાતમા ગર્ભ તારા હત્યારા થશે.' આથી 'સ મનથી અત્યંત ભયાતુર બની ગયેા.
દેવકીન ઘરેથી પેાતાના મહેલમાં પાછા ફર્યા બાદ નૈમિત્તિકને પૂ યું કે—મને પહેલા મુનિવરે જે કહ્યું હતું તે નૈમિત્તિકે કહ્યું–રાજન ! મુનિનુ` વચન અન્યથા નથી દેવકીના સાત પુત્ર જીવતા જ છે. તેમાં કેઇ સંશય નથી. જાણી શકું તેમ નથી. છતાં તે કણ છે કે ક્યાં છે ? તે જાણવા માટેના મારી પાસે ઉપાયા જરૂર છે,
તરત જ એકાંતમાં ફાઇ સાચું છે કે ખેડુત છે ?' હાતુ.... તારા હત્યારા હા. તે ક્યાં છે તે હું
(૧) હે રાજન્ ! તારા જે ષ્ટિ/અરિષ્ટ નામના શક્તિશાળી, ઉન્નત્ત શરીરધારી, પ્રચંડ ગર્જના કરનારા શ્યામ રગના વૃષભ છે તે અને (૨) જે અત્યંત ાફાની, ધ્રુવિનીત, લારીને ઉપદ્રવ કરવામાં દયાહીન, કેશિ નામને અવ' છે તે ખ`નેને પૂરતા પ્રમાણમાં આહાર ખવડાવીને અત્યંત હૃષ્ટ-પુષ્ટ કર્યા પછી મથુરા નગરીની મહાર સ્વચ્છ રીતે કરતા મૂકી દો. આ નેને જે રમતમાં જ હણી નાંખશે તે તારા હત્યારે હશે. (:) તારા રાજભવનમાં જે કાઇથી પણ સ્પશી ના શકાય તેવુ ધનુષ્ય છે તેને ઉપાડી તેના ઉપર પણ જે ચડાવશે તે તારા હણનારો થશે. અને તે ધનુષ્ય