________________
જ ૮૩૦ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] છે વિણએવયાર માણસ-મંજણું પૂઅણુ-ગુરૂજગુસ્સો
તિસ્થયરાણુ ય આણ સુયધસ્મારાહણુડકિરીયા વંઠનીકેને વંન કરવાથી ૬ ગુણે પ્રગટ થાય છે,
(૧) ગુરૂના વિનયની આરાધના (૨) માન (અભિમાન)નું ભંગ (૩) ગુરૂજનોની જ પૂજન, (૪) તીર્થકરની આજ્ઞાનું પાલન (૫) શ્રત ધર્મની પ્રાપ્તિ એટલે વહન કરવા , આ પૂર્વક જ શ્રત ગ્રહણ કરાય (૬) પરંપરાએ અક્રિયા એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
વંદનથી છ ફળની પ્રાપ્તિમાં ૫ પાં અને ૬ઠ્ઠા ફળ વચ્ચેની પ્રક્રિયા શું હોઈ શકે શું શકે ? તે બાબતે શ્રી ભગવતિ સૂત્રમાં સસ્પષ્ટ વર્ણન બતાવેલ છે.
શ્રી ગણધર શિરોમણિ ગૌતમસ્વામિ અવસર પામીને પરમતારક ગુરૂદેવશ્રી શ્રમણ જ ભગવાન મહાવીરને વિનમ્રભાવે જિજ્ઞાસાવૃત્તિ સાથે તેમજ ભવિલકને પણ બંધ થાય છે જ તેવા ઉદ્દેશથી પ્રશ્ન પૂછે છે કે
“હે ભગવંત! શ્રમણ કે પૂજનીક કે વંદનીને વંદન-નમસ્કાર કરવાથી તેમજ આ તેઓની પયું પાસના એટલે શુશ્રુષા કરવાથી શું ફળ પ્રાપ્ત થાય?”
ત્યારે ૩૫ ગુણેથી યુક્ત મધુર વાણીથી વીરપ્રભુ નિરાકારણ રૂણાથી તરબળ હ છે હ૪ય સાથે જવાબ આપતાં જણાવે છે કે...
હે ગૌતમ! વંદનીને વંદન કરવાથી શ્રવણને લાભ એટલે વાચનકિક શ્રવછે ણનો લાભ મળે અને શ્રવણના લાભથી જ્ઞાનને લાભ થાય અને જ્ઞાનના લાભથી હેય૨ ય ઉપાદેય આત્રિ વસ્તુઓમાં વિજ્ઞાનને લાભ થાય અને વિજ્ઞાનના લાભથી પચ્ચકછે ખાણનો લાભ થાય અને પચ્ચકખાણથી સંયમનું લાભ થાય અને સંયમના લાભ
શવાથી અનાશ્રવ એટલે આશ્રવરહિત પ્રવૃત્તિને લાભ અને અનાશ્રવના લાભથી તપને શું લાભ થાય અને તપના લાભથી વ્યવદાન એટલે પૂર્વે બાંધેલા કર્મોની વિશુદ્ધિનો લાભ છે થાય અને વ્યવઠાનના લાભથી અંતે અક્રિયા એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે,
વિધ–વિધ શાસ્ત્રોમાં અનેક પ્રકારના દષ્ટિકોણથી વંકનીકને વંદન કરવાથી ર એ થતાં લાભનું વર્ણન આવે છે. આપણે સહુ ઉપરોકત અંતિમફળ-મેક્ષફળની પ્રાપ્તિ છે. વહેલી તકે થાય તેવિ અભિલાષા સાથે વંદન કરનારા બનીએ તેવી અપેક્ષા સાથે....