________________
૨૨૨ ;
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક - છે ન કરવા છતાં હું રાજકુમાર થયો. એ પરમ ગુરૂ પરમ ઉપકારી સર્વ પ્રકારે સેવા છે જ કરવા યોગ્ય એવા તે ઉપકારીને ઓળખ્યા વિના હું અનુણ ક્યાંથી થઈ શ? આ છે તે જ મહાન પુરૂષ છે કે જેણે ઉપકાર કર્યો નથી તેનો પણ ઉપકાર કરે. જ્યારે ૯ જેમણે ઉપકાર કર્યો છે તેને પ્રત્યુપકાર પણ ન કરે તેમની શી ગતિ થશે? તે પછી છે ઉપકાર કરનારને પણ અપકાર કરે તેની તે વાત શું કરવી? એ અધમાધમનું નામ છે
પણ લેવા જેવું નથી. વૃષભધ્વજ ઘેર ગયો. અને રાજાને બધી વાત કરી. અને કહ્યું છે કે-મારા ઉપકારી મળે તે શાંતિ થાય. 9. રાજા કહેહે પુત્ર, ઉતાવળો ન થા. તારૂં એ ચરિત્ર ચિતરાવીને ૨ ખવાથી તે ૨ છે તારા ઉપકારીને જલ્દીથી મેળવી શકાશે. વૃષભધ્વજકુમારે તે ઉદ્યાનમાં ભવ્ય શિખરબંધી છે આ જિનમંઢિર બંધાવ્યું, તે મંદિરના કઈ ભાગમાં તેણે બળઢને કોઈ નવકાર સંભળાવે છે
છે છે તેવું ચિત્ર દેરાવીને મૂકયું અને રાજપુરૂ ગોઠવી દીધા અને કહ્યું કે'? આ ચિત્રને જોઈને જે પૂછે કે આ ચિત્ર કેણે દેર્યું છે? પૂછનારને શીધ્ર ૨ છે તમારે મને ભેટે કરાવવો. એકવાર પંકજ મુખ તે ઉદ્યાનમાં દર્શન કરવા આવ્યો. પેલું છે ચિત્ર જોયું આશ્ચર્ય પામી ગયો. અને રાજપુરૂને પૂછ્યું–આ ચિત્ર કોણે કયું છે ?” ' રાજપુરૂ તરત રાજકુમાર પાસે ગયા અને વાત કરી, વૃષભદેવજ તરત ત્યાં આવ્યો. શ્રેષ્ઠિપુરા પંકજને એ પ્રેમપૂર્વક ભેટી પડયો. પંકજમુખ તે જોયા કરે છે કે શું આ રાજકુમાર કેમ પ્રેમ બતાવે છે?
રાજપુરો પછી પૂર્વભવની વાત કરી અને કહ્યું-“તમારા પ્રભાવથી આ બધી છે છે સંપત્તિ મળી છે. આ રાજય, આ પરિવાર, આ દેશ, આ ભંડાર, એ બધું તમારે છે આ સ્વાધીન છે અને મારે જે કરવાનું હોય તેને હુકમ તમે કરો.
પંકજ મુખ પણ આશ્ચર્ય પામી ગયો. અહો શ્રી નમસ્કાર મંત્રનો કેવો પ્રભાવ છે? વળી આ કુમાર પણ કે કૃતજ્ઞી છે કે ઉપકારીને સર્વસ્વ આપવા તૈયાર થાય છે.
કૃતજ્ઞી આપે પણ ઉપકારી લે નહિ. લઈ લેશે તેવી બુદ્ધિથી ન આપે તે કૃતજ્ઞી છે નથી પણ કતની છે. ઉપકારી લે એ તો મહા ભાગ્ય કહેવાય. રાજકુમાર અને શ્રેષ્ઠિ- જ કે પુરા વાત કરે છે ત્યાં ધર્મરૂચિ નામના સાધુ જિનમંદિરે દેવ વંદન કરવા માટે આવ્યા. $ સાધુ અતિશયજ્ઞાની છે. જિનદર્શન કરી એ બહાર આવ્યા અને યોગ્ય આસને બેઠે.. પંકજમુખ અને વૃષભધ્વજ ત્યાં ગયા અને મુનિને ભાવથી વિધિપૂર્વક વંદન ક્યાં અને છે કહ્યું હે પ્રભુ! અમને જ્ઞાન દર્શન ચારિત્રાનું સ્વરૂપ કહો.