________________
આ
વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૨૩
છે
મુ નવરે જ્ઞાનથી વૃષભદેવને પૂર્વભવ જાણી કહ્યું. “જ્ઞાનઢર્શન ચારિત્ર ત્રણ છે છે રત્નો છે. તેમાં શ્રી નમસ્કાર મહામંત્ર એ જ્ઞાન છે. સઘળાય શ્રતનું રહસ્ય અને છે આ પ્રથમ પંધનમસ્કાર છે તે જ્ઞાનનું ફળ તમે જોયું. અને ઢશન ચરિત્રનું ફળ શું તમે સાંભળે.
દીન ત્રણ રનમાં ઉત્તમ છે કેમકે જ્ઞાનચરિત્ર હોવા છતાં સમ્યક્ત્વ વિના તે છે ફલાયક બનના નથી. અરિહંત દેવ સુસાધુ, ગુરૂ, જિનભાષિત ધર્મ એવી બુદ્ધિ તે
કર્શન છે. સર્વ સાવદ્ય ત્યાગ એ ચારિત્ર છે. તે ચરિત્ર સર્વથી તથા દેશથી છે. ૬ સાધુ અને શ્રાવક ધમ રૂપે છે જે આ ત્રણ રને સાધે છે તે અવશ્ય મુક્તિ સુખને દિ છે પામે છે. જ ધર્મરૂચિ મુનિ પાસે ધમ સાંભળી બંને સમ્યકત્વ મૂળ શ્રાવક ધર્મ સ્વીકારે છે જ છે અને ન કરી પિતાના સ્થાને જાય છે.
અનુક્રમે પિતાએ વૃષભધ્વજને રાજા તરીકે સ્થાપન કર્યો, અને વૃષભધ્વજે પંકજ- છે 2 મુખને યુવરાજ પદે સ્થાપન કર્યો. બંને પ્રીતિપૂર્વક રાજ્ય સુખને ભોગવે છે. હું છે અને જણા કાલ, વિનયાત્રિ આઠ પ્રકારે જ્ઞાન સાધે છે. ત્રિકાલ જિનપૂજા કરે છે જ છે, શંકા, રહિત બની શ્રદ્ધામાં શ્રઢ બને છે. નિરતિચાર બાર વ્રતનું સેવન કરે છે. આ છે શકિતને ગે. ખવ્યા વિના તીવ્ર તપમાં ઉદ્યમ કરે છે, ત્રણ પ્રકારે કાન આપે છે, આ રે ત્રિકરણ શુદ્ધ શીલ પાળે છે અને સંવેગ નિર્વેને જગાડનારી ભાવના ભાવે છે. હું
ગીભર સુંદર વ્રતનું પાલન કરીને બંને જણા છેલે અનશન સ્વીકારે છે ? છે અને એ માસ સુધી અનશન પાળી સમાધિપૂર્વક મૃત્યુ પામી ઇશાન દેવલોકમાં ઇન્દ્ર છે જ સમાન વ થયા. ત્યાં બે સાગરિમનું આયુષ્ય છે. દિવ્ય સુખને ભેગવતા સમય પસાર કરે છે.
દેવ નવનું આયુષ્ય પૂર્ણ થતાં વૃષભધ્વજને જીવ ત્યાંથી રવીને આ ભરત ક્ષેત્રમાં જ છે કિર્કિંધપુરમાં વિશ્વાધર રાજા સુગ્રીવ થાય છે
માં ભારતમાં દક્ષિણ ભારત છે. ભારતના મધ્ય ખંડમાં અયોધ્યાનગરી છે, ત્યાં જ જે દશરથ રાજા છે, તેને અપરાજીતા દેવી છે તેની કુક્ષીને વિશે ચાર સ્વપ્નથી સૂચિત જ છે એ 'કજમુખને જીવ ઉત્પન્ન થયે. શુભ મુહૂર્ત જામ થયે અને તેનું પર્વમકુમાર હિ 9 નામ આપ્યું. આ પદ્ધકુમારએ ધનત્રનો જ જીવ છે જે દેવલોકમાં પંકજમુખ થયો છે છે અને તે પકુમાર એટલે રામચંદ્રજી તરીકે ઉત્પન્ન થયે.